Tumgik
#માનવ સ્વભાવ
Text
નોર્મલ, જીનિયસ, યુનિક - આમાંથી તમે કયા છો, જાણો તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ
નોર્મલ, જીનિયસ, યુનિક – આમાંથી તમે કયા છો, જાણો તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ
વ્યક્તિત્વ પરીક્ષણ તમારી આંગળીની લંબાઈ: તમારી આંગળીઓ તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે? ઘણા સંશોધનો અને અભ્યાસોએ માનવ સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણી રહસ્યમય અને આશ્ચર્યજનક હકીકતો જાહેર કરી છે જે 99% સચોટ છે. આમાંથી એક અભ્યાસ તમારી રિંગ ફિંગર વિશે છે. તમારી રિંગ આંગળીની લંબાઈ તમારા વ્યક્તિત્વ અને તમારી વિચાર પ્રક્રિયા વિશે ઘણું બધું કહે છે. આજે આપણે જાણીશું કે સામાન્ય, પ્રતિભાશાળી, અનન્ય…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 2 years
Text
મોટાભાગના પુરુષ પત્ની અને ગર્લફ્રેન્ડ સામે આ 8 ખોટી વાત બોલે છે
મોટાભાગના પુરુષ પત્ની અને ગર્લફ્રેન્ડ સામે આ 8 ખોટી વાત બોલે છે
મહિલાઓ, પુરુષો અને બાળકો દરેક જૂઠું બોલતા હોય છે. જૂઠું બોલવું એ એક માનવ સ્વભાવ છે. તે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની એક રીત છે. પરંતુ આનો જરા પણ એ અર્થ નથી કે ફક્ત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ વ્યક્તિ જૂઠું બોલે. ઘણી વાર લોકો પોતાના સત્યને છુપાવવા માટે પણ જૂઠું બોલે છે. ઘણા મામલામાં લોકો પોતાની ભૂલ છુપાવવા માટે પણ સામે વાળી વ્યક્તિ સામે જૂઠું બોલે છે. ઘણા લોકો તો એવા પણ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૫. સ્વ સંકલ્પના – Self Concept
૫. સ્વ સંકલ્પના – Self Concept
એક વખત એક વક્તાને કોઈએ પૂછ્યું કે ‘પ્રવચન કેવું રહ્યું?’ તો વક્તાએ જવાબ આપ્યો કે ‘કયું પ્રવચન? મેં જે પૂર્વતૈયારી વખતે વિચાર્યું હતું કે આમ બોલીશ તે, કે પછી જ્યારે મેં પ્રવચન આપ્યું અને તે સમયે જે બોલાયું તે પ્રવચન અને બોલ્યા પછી મને જે લાગ્યું કે આમ કહ્યું હોત તો ઠીક હતું તે પ્રવચન. એક જ ઘટનાને કેટકેટલા પરિમાણોથી જોઈ શકાય, સમજી શકાય કે મૂલવી શકાય. તો સ્વના સંદર્ભમાં જો વિચારીએ તો અસંખ્ય…
Tumblr media
View On WordPress
0 notes
mithileshdsoni · 4 years
Photo
Tumblr media
જનમંગલ મંત્ર (૩૯) ॐ શ્રી પ્રશાંતમૂર્તયે નમઃ શતાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ ! તમે અતિશાંત મૂર્તિ છો, પ્રશાંત છો. તમારું ધામ પ્રશાંત છે, તમારા સ્વરૂપમાંથી નીકળતો પ્રકાશ પણ પ્રશાંત છે, શીતળ અને શાંત છે. શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.. ભગવાન શાંત સ્વભાવવાળા છે, ક્ષીર સાગરમાં શેષનાગ પર સૂવે તોય શાંત. નાગનો સ્વભાવ ઝેરીલો અને ક્રોધીલો છે, પણ શાંતમૂર્તિના સ્પર્શથી શેષનાગ પણ શાંત થઇને બેઠા હોય છે. જેમ નદીઓનો પ્રવાહ સમુદ્રમાં લીન થાય છે, તેમ પ્રભુના અંતઃકરણની વૃત્તિ પ્રભુમાં જ લીન થઇ જાય છે. કોઇ માર માર કરતો આવે તેને પ્રભુ સમાધિ કરાવી શાંત કરે. પ્રભુ અતિ શાંત સ્વભાવવાળા છે. પરશુરામજી એટલું બધું બોલ્યા છતાંય ભગવાનના ચિત્તમાં જરાય ક્ષોભ નહિ કે ક્રોધ નહિ, પૂર્ણ શાંતિ. લક્ષ્મણજી ઉગ્ર થયા તેને પણ ભગવાને ઠારી દીધા. મારામાર કરતો મગ્નિરામ આવ્યો હતો એને ઠારી દીધો. અમદાવાદના રાજા પેશ્વાએ ટાંકામાં નાખવાનું કાવતરું કર્યું તોપણ પ્રભુ શાંત રહ્યા, પ્રભુનો મૂળ સ્વભાવ શાંત છે. જેમ પાણીનો સ્વભાવ શીતળ છે, ગમે તેટલું તમે પાણી ગરમ કરશો પણ પછી તે ઠરી જશે. પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે. તેવી રીતે પ્રભુને ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય પણ તે સદાય શાંત જ રહે છે, કોઇ ઉદ્વેગ નહિ, આધિ નહિ, વ્યાધિ નહિ. *આત્માને વિશ્રાંતિ પામવાનું સ્થાન પરમાત્મા :* પ્રભુ તો પ્રશાંત છે, પણ જે સ્થળમાં પ્રભુ બિરાજતા હોય ત્યાંનું વાતાવરણ પણ શાંત હોય છે, જુઓ આપણા ધર્મગ્રંથોમાં બનેલી સત્ય ઘટના. લાડુદાનજી ભગવાન સ્વામિનારાયણને પહેલી જ વખત મળવા માટે આવતા હતા. ત્યારે રાધાવાડીએ આવ્યા. ત્યાંથી વિચારોની હારમાળા ચાલતી હતી, હું સ્વામિનારાયણને આમ પૂછીશ ને તેમ પૂછીશ, એની જે ભગવાનપણાની પ્રસંશા જગતમાં છે તે ભગવાનપણાની બરાબર ચકાસણી કરીશ. પણ જ્યાં દાદાના દરબારમાં પ્રવેશ કર્યો, ત્યાં બધા વિચારો શાંત થઇ ગયા. હૃદયમાં ઠંડક વળી ગઇ. શું પૂછવું તે બધું ભૂલાઈ ગયું. પરમ શાંતિ થઇ ગઇ. પછી લાડુદાનજીએ સમગ્ર જીવન સહજાનંદના ચરણમાં સમર્પિત કરી દીધું. આધિ, વ્યાધિથી ઘેરાયેલો માનવ જો ભાવથી હરિસ્મરણ અને હરિધ્યાન કરે, તો મનની શાંતિમાં એનો પ્રવેશ થઇ જાય, કેમ કે શાંત મૂર્તિ સહજાનંદના ચિંતવનથી એ ભક્તમાં પ્રભુના ગુણ સ્વાભાવિક આવવા માંડે છે. આત્માને વિશ્રાંતિ પામવાનું સ્થાન પરમાત્મા છે અને મનની શાંતિ પામવાનું સાધન ભજન છે. ભગવાનમાં ભજનથી, સ્મરણ��ી, કીર્તનથી દેહ ભાન ભૂલાઈ જાય, ભૂખ તરસ ભૂલાઈ જાય, સગાં સંબંધી ભૂલાઈ જાય, ત્યારે એને શાંતિમાં પ્રવેશ મળે છે. https://www.instagram.com/p/CBQNz1mD8D0/?igshid=115xj6qsz8b50
0 notes
nawanagartime · 4 years
Photo
Tumblr media
પ્રેમની અભિવ્યક્તિ વ્યકત કરવાનો અવસર: વેલેન્ટાઈન ડે પ્રેમ માનવ જીવનનો આધાર છે. ગમે તેટલો શ્રીમંત માનવી પણ પે્રમના અભાવે ગરીબાઈની અનુભવ કરે છે. પતિ, પત્નિ, ભાઈ-બહેન, મિત્ર-મિત્ર, માં દીકરી, પિતા પુત્ર કે પુત્રી, પ્રિયતમ-પ્રિયતમા, ભકત ભગવાન જેવા વિવિધ સંબંધોમાં પ્રેમ મનોહર રૂપે રંગે વ્યકત થતો હોય છે અપેક્ષા રહિત નિર્મળ પ્રેમ ઈશ્ર્વરનો જ ભાવ અને સ્વભાવ છે.
0 notes
rameshspeaks · 5 years
Text
રોજ મોટિવેશન ક્યાંથી લાવવું?
કોઈ બે શબ્દો પ્રશંશાના કરે તો સારું લાગે છે. કોઈ નિંદા કરી નાખે તો બહુ ખરાબ લાગે છે. માનવ સ્વભાવ છે. પણ ઘણી વખત સારા કામની કોઈ પ્રશંશા તો ઠીક પણ નોંધ ભી નથી લેતું ત્યારે બહુ લાગી આવે છે.
સાલું રોજ રોજ મોટિવેશન લાવવું ક્યાંથી? પ્રશંશા કે નિંદા બંનેને એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી શકાય? ના, કેમકે વચ્ચે દોઢ કિલો નું મગજ આવે છે.
આ મગજ થી એ કામ લેવાનું થાય કે પ્રશંશા અને નિંદા પાછળ સામે વાળાનો મોટિવ જોઈ લેવો. જસ્ટ. એકવાર રીવ્યુ કરી લેવું. પ્રશંશા પાછળ માંગવામાં આવનાર ફેવર કે નિંદા પાછળ ની જેલેસી ઓળખતા શીખવું પડશે. નહીંતર રોજેરોજ મોટિવેશન મેળવવાની માથાકૂટ કરવી પડશે...
#RameshSpeaks
0 notes
aapnugujarat1 · 6 years
Photo
Tumblr media
‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘માનવતાના મર્મજ્ઞ ભગવાન શ્રીરામ’ વિષય ઉપર 82મી પ્રવચનમાળા યોજાઈ ‘આર્ષ’ શોધ સંસ્થાન, ગાંધીનગર દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા 20 વર્ષથી નિયમિતરૂપે ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર વિષયો પર દર ત્રણ માસે પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં વ્યક્તિવિશેષ વિષયક પ્રવચનના ભાગરૂપે ‘માનવતાના મર્મજ્ઞ ભગવાન  શ્રીરામ’ વિષય ઉપર આર્ષ પ્રવચનમાળાના 82 માં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટના સંતનિર્દેશક પૂ. અપૂર્વમુનિદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે 1500 જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો. પૂ. અપૂર્વમુનિદાસ સ્વામીએ માનવતાના મર્મજ્ઞ ભગવાન શ્રીરામ તેમજ રામાયણ વિષયક વાત કરતા જણાવ્યું હતું કે, સમયે સમયે મહાન પુરુષોને યાદ કરવા   જોઈએ. રામનું જીવન જોઈ જીવવાથી કલ્યાણ થાય છે. રામાયણની સ્ટોરી બધા જાણે છે પણ તેની ગ્લોરી જાણવા આજે ભેગા થયા છીએ. વિશ્વના સેંકડો દેશોમાં ભગવાન રામ પહોંચી ગયા છે. તેઓ દરેક આસ્થાનું કેન્દ્ર છે. રામે આધ્યાત્મિક માર્ગ બતાવ્યો છે. માણસાઈનું કેવું અધઃપતન થયેલું છે. અત્યારે માનવ જાત માનવને જેટલું નુકસાન કરે છે એટલું કોઈએ નથી કર્યું. ખરેખર શું બનવાની જરૂર છે? જરૂર છે સારા માણસ બનવાની. જે રામાયણમાં લખાયું છે. મહાન પુરુષોનો મોટો ચમત્કાર દરેક માણસમાં મુમુક્ષુતા જાગ્રત કરે તે છે. માનવતા બહુ વિશાળ શબ્દ છે. વ્યક્તિએ વ્યક્તિએ પરિભાષા બદલાતી રહે. પરિપક્વતા એટલે માનવતા. પરમાત્મનિષ્ઠા એટલે માનવતા. વગેરે... રામ ભગવાનના ચરિત્રો દ્વારા માનવતાના વિચાર, ઉચ્ચાર અને આચારની ખબર પડે. તેમના વિચારોમાં માનવતા હતી. મોટા ભાગનાનાં વિચારો એવા હોય કે હું સુખી કેમ થાઉં ? પણ બીજાને સુખી જોવા ઈચ્છે તે માનવતા છે. સુખ જ્યારે મળે ત્યારે બીજાનો વિચાર આવે ત્યારે સમજવું કે માનવતા આવી છે. બીજાને દુઃખ મુક્ત કરવા તે માનવતા છે. બીજાનું દુઃખ જોઈને યુગ સમાન દુઃખ લાગે તે માનવતા. રામ હંમેશા બીજાનાં દુઃખોમાં દુઃખી થતા હતા. બીજાનાં દુઃખો જોઈ કેટલાક રાજી થાય છે. પ્રમુખસ્વામી મહારાજ વિદેશમાં રહ્યા થકા દિવસ દરમ્યાન વિચરણમાં વ્યસ્ત રહેતા સમય ન મળતાં રાત્રે અઢી વાગે ગુજરાતના સુખાકારી માટે પ્રાર્થના કરતા તે છે માનવતા. કોઈ દુઃખી થાય તે તેમને ગમતું  નહોતું. ઉચ્ચારોમાં માનવતા એ માનવતાની બીજી  વિશેષતા છે. સવારથી સાંજ સુધી આપણાં ઉચ્ચારો દાનવતા જેવા હોય છે. આપણું વચન આપણું વ��ન નક્કી કરે છે. આપણા ઉચ્ચારણોમાં ક્યારેક આડમ્બર હોય છે. શ્રીરામના ઉચ્ચારણો અનીતિ રહિત અને જીવનું રૂડું થાય તેવા હતા. કેટલાકની વાણી જોડવાનું કામ કરે છે. કેટલાકની વાણી તોડવાનું કામ કરે છે. આથી વાણીના ટોનમાં સભ્યતા દેખાય છે. રામે અસભ્યતાનો જવાબ સભ્યતાથી આપ્યો છે. આપણામાં સજ્જનતા કેટલી છે તેની પરીક્ષા સમયે ખબર પડે છે. મહાપુરુષો બધું કરવા સમર્થ હોવા છતાં પણ તે કાર્યોનો યશ બીજાઓને આપે છે. આપણે બીજા માટે આભારની લાગણી પ્રદર્શિત નથી કરતા. અસંતોષ ઉચ્ચારણમાં આવતો હોય છે. રામને અન્યાય થવા છતાં અસંતોષ વ્યક્ત કર્યો નથી. તેમણે વાણીમાં ક્યારેય અન્યાય બતાવ્યો નથી. માનવતા ચૂક્યા નથી. જેણે આપણું બગાડયું હોય ત્યારે તેની પ્રત્યે આપણા ઉચ્ચારો કેવા હોય છે? માનવતા પ્રગટ થાય ત્યારે માનવતા કહેવાય માનવને સફળતા મળે ત્યારે તેનું વર્તન બદલાઈ જાય છે. ઘણાંને સફળતા મળે ત્યારે ક્યારેક પકડી રાખવા પડે. જો પકડ ઢીલી થાય તો ઊંચે ઊડી જાય છે. જ્યારે શ્રીરામ દશરથનાં અવસાન બાદ પણ પોતાના પિતાને ક્રેડીટ આપી કે મને 14 વર્ષનો વનવાસ આપી ૠષિમુનિઓના સમાગમમાં રાખ્યો. દરેક યશ અસામાન્ય સંજોગોમાં બીજાને આપે તે છે માનવતા. રામની કથની અને કરણી એક હતી તે માનવતા. તે સૌને મદદરૂપ થતા. આપણે બીજા આગળ નીકળે તે સહન નથી કરી શકતા. રામના આચારમાં કોઈ લઘુતાગ્રંથિ દેખાતી નથી. તેમની કોઈપણ ક્રિયામાં ઘમંડ જોવા મળતો નથી. દરેકને પૂછીને કાર્ય કરતા હતા. તેમના આચારમાં સૌને સાથે રાખતા હતા. પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર કહેતા પાંચને પૂછીને કામ કરવું. દરેક કાર્યમાં રામ બીજાને હાઈલાઈટ કરતાં કોઈ બીજો આપણા કરતાં આગળ વધી જશે એવું આપણા મનમાં રહેલું હોય છે. પોતે રાજા હતા પણ બીજા તેમને કહી શકે તેવો તેમનો સ્વભાવ હતો. તેમને નિર્ભય થઈને કહેવાની છૂટ હતી. યોગીજી મહારાજ પણ કહેતાં બીજા આપણી ભૂલ દેખાડે તો મને ગમે. તે છે માનવતા. માણસ જ્યારે એકલો હોય ત્યારે સારો હોય પણ જ્યારે તેમને પીન મારનાર કોઈ મળે ત્યારે તેની દશા બગડી જાય છે. કોઈની ચડવણીથી આપણા વિચારો અને ઉચ્ચારો બદલાય જાય છે. શ્રીરામ લક્ષ્મણની ચડવણીથી પણ  અયોગ્ય બોલ્યા નથી. રામ નખશીખ પવિત્ર હતા. રામ સંપૂર્ણ માનવતાથી ભરેલા હતા. રાજ્યાભિષેક પછી પણ દરેકને દડંવત કરી શકે તેવા રામ હતા. શ્રીરામની સેનામાં એક પણ વાનર એવો ન હતો કે જેના રામે ખબર અંતર ન પૂછ્યા હોય. તેમના માટે બધા સમાન હતા.  દાઢમાં રાખવાની,બદલો લેવાની ભાવના ખૂબ ખરાબ છે. વિના વાંકે કૈકયીના કહેવાથી રામને વનમાં જવાનું થયું તો પણ વનવાસ પછી સૌથી પહેલાં કૈકયીને મળ્યા હતા. પ્રથમ કૈકયી માતાને ભેટીને કહ્યું કે તમારો કોઈ વાંક નથી ‘આતો ભાગ્યમાં હોય તેમ થાય’ એમ કહે છે તે માનવતા છે. અપકારનો બદલો ઉપકારથી લીધો છે. જેમ બોલે તેમ કરતા. માણસ સતત કુટુંબના દરેક સભ્ય સાથે ખોટું બોલતો હોય છે પણ રામ ભગવાનની મહાનતા હતી કે જે સંપર્કમાં આવે તેને પોતાના બનાવી લેતા રામ ધર્મનો પર્યાય છે. આમ વિચારમાં, ઉચ્ચારમાં માનવતા હતી. સામેવાળો પાછો વળે કે ન વળે પણ આપણે પાછું વળી જવું જોઈયે તે માનવતા છે. દેશમાં રામરાજ્ય લાવવું તે આપણું કામ નથી  પણ દેહમાં રામ રાજ્ય સ્થાપવું તે આપણું કામ છે તે માનવતા છે. માનવતાની વાતો કરવી સરળ છે પણ તેને આચરણમાં લાવવી લોઢાના ચણા ચાવવા જેવી છે. જેમનાં સ્મરણ માત્રથી દુરાચાર દુર થાય તેવી માનવતા પ્રમુખસ્વામી મહારાજમાં હતી. રામ ભગવાનમાં જે 21લાખ વર્ષ પહેલાં માનવતા હતી એવી માનવતા અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજમાં પણ જોવા મળે છે. અંતે આગામી પ્રવચનમાળા ‘વીજળી અને પાણી : બચત, જાળવણી અને સાચવણી’ વિષયની જાહેરાત આર્ષના ડાયરેક્ટર ડૉ.શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ કરી હતી. તથા શ્રોતાઓએ વક્તા પાસેથી પોતાના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર મેળવ્યા હતા.
0 notes
smitatrivedi · 3 years
Text
આમુખ - મન, વર્તન અને સ્વભાવને સમજવાની મથામણ
આમુખ – મન, વર્તન અને સ્વભાવને સમજવાની મથામણ
મનોવિજ્ઞાન સાથેનો સંબંધ ગાઢ બનતો ગયો તેમ તેમ લાગવા માંડ્યું કે આ વિષયને તમામ પ્રકારના માણસો સાથે સીધો સંબંધ હોવા છતાં એને શાસ્ત્રીયતાના કોશેટોમાં પૂરી રાખવામાં આવ્યું છે. ડૉ. રાધાકૃષ્ણન કહેતા હતા કે દરેક માણસ મૂળભૂત તત્ત્વજ્ઞાની છે. એ જ રીતે દરેક માણસ મૂળભૂત રીતે મનોવિજ્ઞાનનો જાણકાર છે. મનોવિજ્ઞાનીઓએ સામાન્ય જનના મનોવિજ્ઞાનને ‘લે મેન્સ સાઈકોલોજી‘ નામ આપ્યું છે. પરંતુ ત્યાં પણ સાઈકોલોજી તો છે જ.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૭. રહસ્યોના જાળામાં!
17. In the Web of Mysteries! आदमी ने वक्त को ललकारा है, आदमी ने मौत को भी मारा है, जीते है आदमी ने सारे लोक, आदमी मगर खुद से हारा है! ઘણાં વર્ષો પહેલાં સાંભળેલો એક કિસ્સો યાદ આવે છે. અત્યંત ઋજુ સ્વભાવના મિલનસાર શિક્ષકની આ વાત છે. વિદ્યાર્થીઓ પર પણ ભાગ્યે જ ગુસ્સે થતા એ શિક્ષક ખૂનના આરોપસર પકડાયા ત્યારે દરેકને આંચકો લાગ્યો હતો. પગ નીચે કીડી આવી જાય તો પણ અફસોસ કરનાર વ્યકિત કોઈનું ખૂન કરી શકે એ…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ગણપતિ ઉપાસનાનું રહસ્ય ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.પુરાણોમાં કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા ��ઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો, તે જીવતું થયું. તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કે કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી. હું સ્નાન કરવા બેસું છું. આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં, બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા. ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી.. અટકાવે છે. પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમણે ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું. અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા. પાર્વતીજી પૂછે છે કે તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કે દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું. આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે. પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ (મસ્તક) શોધી લાવવા મોકલે છે. સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે. જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે, તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કે આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે. ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.આ બધી વાતો રૂ૫કાત્મક છે. ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નાં હોય, પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ. આ કથામાં શંકા થાય છે કે માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે ! કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમ છતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કે પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટિચક્ર રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી. આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ.. પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે. આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ (બુધ્ધિ).. તેમાંથી અહંકાર અને શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધપઆ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ)..પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ..કાન..નાક..જીભ અને ત્વચા)..પાંચ કર્મેન્દ્દિયો (હાથ..૫ગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ, પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે. આ બધામાં સૌ પ્રથમ મહતત્વનું નિર્માણ કરે છે. આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે. ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કે,હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે. પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે.. ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે. યોગવશિષ્ઠૃ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન..લાંબી સૂઢ..ઝીણી આંખો..મોટું પેટ..મોટું માથું..વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..ઝીણી આંખો સૂક્ષ્મમ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્મા દ્રષ્ટ્રિમ રાખવા પ્રેરણા આપે છે. પોતાની દ્રષ્ટ્રિ સૂક્ષ્મત રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ. કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે. તેમના કાન સૂ૫ડા જેવા છે. સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી.. ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે. જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ. બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ. પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે. ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..ગણપતિને ચાર હાથ છે. તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે. પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.મોદક - જે મોદ(આનંદ) કરાવે તે..મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્તપ થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે. ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ (ભક્તો) ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે.. સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે. ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે. કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્ટછ પ્રાપ્તક થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..પોતાની આત્મકથા કહેતા હોય છે. હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે. તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે. પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે - તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ. નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.તેમનું વાહન ઉંદર છે. મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી. તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે. વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે. તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી. આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે. કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે. આ તર્ક એ જ આપણો ગુરૂ છે. કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્ટ્રિ્‌એ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે. તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી,માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..ઉંદર એ માયાનું પ્રતિક છે. ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે. ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે. તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે, તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી. મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે, તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ - એવું દુર્વાનું સૂચન છે.ગણપતિને લાલ ફુલ પ્રિય છે.લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે. તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ. અક્ષત એટલે જેનામાં ઘા નથી.. જે ખંડીત નથી પણ અખંડ છે. મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે.. પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ. ગણ૫તિને વક્રતુંડ કહે છે. રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રિધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે. વાંકા-ચૂંકા ચાલવાવાળાને.. આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ.. દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. તત્વવેત્તાઓ અને શ્રેષ્ઠક મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે. કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠા પુરૂષોનું પૂજન કરવાથી.. તેમને બોલાવવાથી..તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.
0 notes