Tumgik
#સ્વ-વિકાસ
mybiologyclass · 3 months
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 1
બાહ્યસંવર્ધન પ્રયુક્તિઓ :-
• મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. જેથી સતત સ્વ-પરાગનયનના લીધે અંત:સંવર્ધન દબાણ વધે.
• માટે પર-પરાગનયનને ઉત્તેજવા ઘણી પ્રયુક્તિઓ વિકસાવે.
1. પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણક્ષમતાનો તાલમેલ હોતો નથી.
• પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ગણા સમય પહેલાં જ પરાગાસન ગ્રહણશીલ બને.
2. પરાગાસના અને પરાગાશય જુદાં જુદાં સ્થાનોએ આવેલા હોય.
• જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી.
• આ બંને પ્રયુક્તિઓ સ્વફલન અવરોધે.
3. સ્વ-અસંગતતા દ્વારા અંત:સંવર્ધન દબાણ અટકે.
• જનીનીક ક્રિયાવિધિ
• સ્વ પરાગને, સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણને કે પરાગનલિકાનાવિકાસ ને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવે.
4. એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા.
• નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર (એકસદની) ઉત્પન્ન થતા હોય તો સ્વફલન અટકાવી શકાય. ઉદા. મકાઈ, દિવેલા
• ગેઇટેનોગેમી અટકાવી શકાય નહિ.
• જો નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય તો સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય.
• ઉદા. પપૈયા
કૃત્રિમ સંવર્ધન :-
• પાક સુધારણાની પદ્ધતિ.
• પરાગનયન માટે માત્ર ઈચ્છીત પરાગરજનો જ ઉપયોગ થાય.
• પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે.
• દ્વિલિંગી પુષ્પમાંથી ચિપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે. – ઇમેસ્ક્યુલેસન
• ઇમેસ્ક્યુલેસન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની મિણીયા કાગળની કોથડી વસે ઢાંકવામાં આવે. – બેગિંગ
• બેગિંગ કરવાથી અસંગત પરાગનયન અટકે.
• બેગિંગ કરેલ પુષ્પના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાં એકત્રિત કરેલ પરિપકવ પરાગરજને છાંટવામાં આવે અને ફરી બેગિંગ કરવામાં આવે.
• તેમાંથી ફળોનો વિકાસ થાય.
• જો એકલિંગી અને માદા પુષ્પ હોય તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી.
• માદા પુષ્પોને માત્ર બેગિંગ કરવામાં આવે અને ઈચ્છીત પરાગરજ વડે સંકરણ કરી ફરી કોથળી ચઢાવવામાં આવે.
ભ્રૂણપોષ વિકાસ :-
• પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (PEC) વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે.
• આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે.
• PEN વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે. – મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ
• ત્યારબાદ કોષ દીવાલ નિર્માણ થાય અને ભ્રૂણપોષ કોષીય બને.
• ઉદા. નાળિયેરનું પાણી
• વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય.
• ઉદા. વટાણા, વાલ, મગફળી
• અથવા પરિપકવ બીજમાં ચિરલગ્ન રહે.
• ઉદા. દિવેલા, નારિયેળ
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note · View note
freedomjournalism · 8 months
Text
ધોળી ધજા ડેમમાંથી ગણપતિ ફાટસર ના યુવાનની ડેડબોડી મળી, જાણો શું છે પૂરી ઘટના...
ધોળી ધજા ડેમમાંથી ગણપતિ ફાટસર ના યુવાનની ડેડબોડી મળી. વઢવાણ નાં ગણપતિ ફાટસર માં આવેલ સિદ્ધિ નગર સોસાયટી માં રહેતા સ્વ. કિશોર ભાઈ ડી વાઘેલા નો દિવ્યાંશ નામનો ૧૮ વર્ષ ની ઉમરનો પુત્ર ગઈ કાલે તા : ૧૧/૦૮/૨૦૨૩ નાં રોજ બપોરે આશરે એક વાગ્યાની આજુ  બાજુ કોલેજ થી ગુમ થયેલ જેની ડેડબોડી આજે સાંજે આશરે ચારેક વાગ્યે ધોળી ધજા ડેમ માંથી મળતા સમગ્ર ફાટસર વિસ્તાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું. વિકાસ થી વંચિત…
Tumblr media
View On WordPress
0 notes
Text
પ્રભાત ખબર એક્સક્લુઝિવઃ ચકિયા હાઈસ્કૂલ ફંડ વગરની શાળાઓ માટે ઉદાહરણ છે, લોકો જોવા આવે છે
પ્રભાત ખબર એક્સક્લુઝિવઃ ચકિયા હાઈસ્કૂલ ફંડ વગરની શાળાઓ માટે ઉદાહરણ છે, લોકો જોવા આવે છે
અજીત દ્વિવેદી, પંચદેવરી પંચદેવરીના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. રામનંદન ​​લાલ હાઇસ્કૂલ, ગહની-ચકિયા એ બિન-ફાઇનાન્સ્ડ શાળા છે. ભંડોળ વિનાની શાળાઓને સરકારી ગ્રાન્ટ પણ સમયસર મળતી નથી. જે ગ્રાન્ટ મળે છે તે પણ પરીક્ષાના પરિણામ પર આધારિત હોય છે, જે માત્ર શિક્ષકોના માનદ વેતન માટે હોય છે. વિકાસ માટે સરકાર તરફથી કોઈ રકમ મળતી નથી. આમ છતાં આ શાળાએ દાખલો બેસાડ્યો છે. અહીંની શિક્ષણ સંબંધિત હાઈટેક વ્યવસ્થાઓ તે…
Tumblr media
View On WordPress
0 notes
khabarconnect · 2 years
Text
જામનગરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ
જામનગરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત જામનગરનાં ટાઉનહોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રીજેશભાઈ મેરજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કુલ ૩૫૨ જૂથોને રૂ.૪.૦૩ કરોડનાં ચેક અને મંજૂરીપત્ર…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૫. સ્વ સંકલ્પના – Self Concept
૫. સ્વ સંકલ્પના – Self Concept
એક વખત એક વક્તાને કોઈએ પૂછ્યું કે ‘પ્રવચન કેવું રહ્યું?’ તો વક્તાએ જવાબ આપ્યો કે ‘કયું પ્રવચન? મેં જે પૂર્વતૈયારી વખતે વિચાર્યું હતું કે આમ બોલીશ તે, કે પછી જ્યારે મેં પ્રવચન આપ્યું અને તે સમયે જે બોલાયું તે પ્રવચન અને બોલ્યા પછી મને જે લાગ્યું કે આમ કહ્યું હોત તો ઠીક હતું તે પ્રવચન. એક જ ઘટનાને કેટકેટલા પરિમાણોથી જોઈ શકાય, સમજી શકાય કે મૂલવી શકાય. તો સ્વના સંદર્ભમાં જો વિચારીએ તો અસંખ્ય…
Tumblr media
View On WordPress
0 notes
makhdum123-blog · 5 years
Text
યુટોપિયા બીટા પ્રોગ્રામ પર આપનું સ્વાગત છે
આ પોર્ટલના મુલાકાતીઓ તરીકે, તમને યુટોપિયા પી 2 પી પ્રોજેક્ટના વિકાસમાં સીધા ભાગ લેવાની અનન્ય તક પ્રસ્તુત કરવામાં આવશે. યુટોપિયા તમારા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટની કાર્યક્ષમતા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે તમારી ભાગીદારી આવશ્યક છે. યુટોપિયા એ એક નવી તકનીક છે જેનો પ્રારંભ 2019 માં થશે, જો કે તમે તેની ચકાસણી કરી શકો છો અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે હમણાં જ તેના વિકાસ અને પ્રમોશનમાં પણ ભાગ લઈ શકો છો. એવી અસંખ્ય રીતો છે જેમાં તમે P2P તકનીકના ભવિષ્યમાં ફાળો આપી શકો છો જે વિશ્વને બદલી શકે છે. તમારા દરેક પ્રયત્નોને પુરસ્કાર આપવામાં આવશે અને માત્ર મર્યાદિત સંખ્યામાં ભાગ લેનારાઓને સ્વીકારવામાં આવશે.
Tumblr media
યુટોપિયા વિશેયુટોપિયા ઇકોસિસ્ટમ એ સ્વ-અભિવ્યક્તિ અને ગોપનીયતાને સમર્પિત ટેકનોલોજી ઉત્સાહીઓનાં જૂથ દ્વારા બહુ-વર્ષીય પ્રયત્નોની પરાકાષ્ઠા છે. આપણે પોતાને 1984 જૂથ કહીએ છીએ. આપણામાં લગભગ દરેક આઇટી ક્ષેત્રમાં ટોચના-ઉત્તમ વ્યાવસાયિકો છે, જેમ કે ક્રિપ્ટોગ્રાફી, સ softwareફ્ટવેર, નેટવર્કિંગ એન્જિનિયર્સ અને ઘણા વધુ. આ એક લાંબી અને પડકારજનક યાત્રા રહી છે. આ બધું પછી ક્યારેય થયું ન હતું! છેવટે, અમે એક ઇકોસિસ્ટમ રજૂ કરીએ છીએ જે વિશ્વની વાતચીત કરવાની અને નાણાકીય વ્યવહારો સંભાળવાની રીતને બદલશે. યુટોપિયા એટલે શું?યુટોપિયા એ એક સુરક્ષિત, વિકેન્દ્રિત ઇકોસિસ્ટમ છે જે પીઅર-ટુ-પીઅર અનન્ય નેટવર્ક ��ર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે. તેમાં કોઈ કેન્દ્રીય સર્વર શામેલ નથી, મતલબ કે નિષ્ફળતાનો કોઈ એક મુદ્દો નથી કે, જો તે નિષ્ફળ જાય, તો આખી સિસ્ટમનું કાર્ય બંધ કરશે. તમારા સંદેશા અને ફાઇલો ક્યારેય તૃતીય-પક્ષ સર્વર્સ પર સંગ્રહિત થશે નહીં. દરેક વપરાશકર્તા નેટવર્ક ડેટાના પ્રસારણમાં ભાગ લે છે પરંતુ ફક્ત પ્રાપ્તકર્તા ડેટાને ડિક્રિપ્ટ કરી શકે છે. એડવાન્સ્ડ એન્ક્રિપ્શન એ બધા યુટોપિયા વપરાશકર્તાઓ માટે ઇન્ટરસેપ્શન-પ્રૂફ કમ્યુનિકેશન ચેનલની ખાતરી આપે છે. તમે યુટોપિયાનો ઉપયોગ કરીને શું કરી શકો છો?યુટોપિયાનો ઉપયોગ કરતી વખતે, તમે વ્યક્તિગત સંદેશાઓ મોકલી શકો છો અથવા જૂથ ચેટમાં ભાગ લઈ શકો છો (જાહેર અને ખાનગી બંને રીતે), આંતરિક યુ-મેઇલ મોકલી શકો છો (ફક્ત ઇકોસિસ્ટમની અંદરનો ઇમેઇલ વપરાય છે), વ voiceઇસ સંદેશાઓ મોકલી શકો છો, ફાઇલોને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો, આર્થિક વ્યવહારોને અમારામાં અપ્રમાણિત બનાવી શકો છો ક્રિપ્ટોન તરીકે ઓળખાતી પોતાની ક્રિપ્ટોકરન્સી. આ બધાની સંપૂર્ણ ગુપ્તતા છે. આનાથી પણ સારું, યુટોપિયાનો ઉપયોગ કરતી વખતે તમે માઇનિંગ નામની પ્રક્રિયા દ્વારા ક્રિપ્ટોન્સની આવક કરશો જે તમારા કમ્પ્યુટરને ધીમું કરતું નથી. તમારા મનપસંદ સ softwareફ્ટવેરનો ઉપયોગ કરવા અને એક સાથે કમાવવા કરતાં વધુ સંતોષકારક બીજું કશું નથી. 
યુટોપિયા સ SOFTWAREફ્ટવેરની વિઝ્યુઅલ ઝાંખીયુટોપિયા એ એક લક્ષણ સમૃદ્ધ પ્લેટફોર્મ છે જે સંદેશાવ્યવહારની ગુપ્તતા, ગુપ્તતાને સુરક્ષિત રાખવા માટે રચાયેલ છે. અને વ્યક્તિગત ડેટાની સુરક્ષા. તે સુરક્ષા-સભાન લોકો માટે બનાવવામાં આવ્યું છે જે માને છે કે ગોપનીયતા સર્વોપરી છે. નીચે તમને યુટોપિયાની મુખ્ય લાક્ષણિકતાઓ પરની માહિતી મળશે જે તેને વિશિષ્ટ બનાવે છે, વ્યાપક સ્ક્રીનશોટ સાથે. યુટોપિયા એ વિકેન્દ્રિત નેટવર્ક છે, જેમાં ડેટા ટ્રાન્સમિશન અથવા સ્ટોરેજમાં કોઈ કેન્દ્રિય સર્વર શામેલ નથી. નેટવર્ક તે લોકો દ્વારા સપોર્ટેડ છે જેઓ તેનો ઉપયોગ કરે છે ઘણી ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ છે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ફાઇલ ટ્રાન્સફરઇન્સ્ટન્ટ ટેક્સ્ટ અને વ voiceઇસ સંદેશાઓ મોકલો અને પ્રાપ્ત કરો. બધા સંચાર કર્વે 25519 હાઇ-સ્પીડ લંબગોળ વળાંક ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત અને સુરક્ષિત છે જ્યારે સ્થાનિક સ્ટોરેજ 256-બીટ એઇએસ દ્વારા એન્ક્રિપ્ટેડ છે. મોટા ભાઈ હવે તમને જોઈ રહ્યા નથી!
Tumblr media
Join Utopia:https://beta.u.is/?invite=3CE731F0
0 notes
365410 · 4 years
Text
વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળા
વિદ્યાર્થીજીવન સ્વ-વિકાસના હેતુથી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે. તે પોતાની જાતને સર્વાંગીણ રીતે વિકસાવવા માટે એક સાધક બનીને કઠોર પરિશ્રમ કરે છે. પોતાની આસપાસની સૃષ્ટિ તેને વિકસવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોજબરોજની જિંદગીમાં અનેકવિધ નાની મોટી સમસ્યાઓ અને ઘટનાઓ ઘટતી હોય છે. જે અનેકવિધ અવસરોનું નિર્માણ કરે છે. ટુંકમાં આ સૃષ્ટિએ આપણા સૌના વિકાસ માટે એક સુનિયોજિત યોજના ઘડી કાઢી હોય છે.
દુનિયાની દરેક વ્યકિત એકબીજાથી ભિન્ન છે. એટલે કે અનન્ય હોય છે. દરેક વ્યક્તિનું વ્યકિતત્વ અને પ્રકૃતિ વિશેષ હોય છે. આપણે ક્યા બીજનાં વૃક્ષ છીએ તેની ખાતરી કર્યા પછી આપણા જીવન-બીજને અનુરૂપ આહાર-વિહાર અને આદતોથી કેળવવાં જોઈએ. આયુર્વેદશાસ્ત્રએ અને માનસશાસ્ત્રએ માણસની પ્રકૃતિઓના અલગ-અલગ પ્રકારો ગણાવ્યા છે. આથી આપણે સૌ એક ચોક્કસ પ્રકારની પ્રકૃતિ ધરાવીએ છીએ.
કોઈ આદત (રહેણીકરણી) આપણા માટે ઉપયોગી છે કે નિરુપયોગી, સુખદ છે કે દુઃખદ, શ્રેષ્ઠ છે કે નિમ્ન વગેરેનો નિર્ણય ત્યારે જ લઈ શકાય જ્યારે તે આપણી જીવનશૈલીની પ્રયોગશાળામાંથી પસાર થઈ હોય. આપણને અનુકૂળ જે ખરાઈ કરેલી છે તેવી આદતો જે આપણા જીવનને સફળ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે.
જીવન વ્યવહારોને પણ ચોક્કસ પ્રકારની રીતભાતો અને અમુક ઢબોની ટેવો પડાવવી પડતી હોય છે. અન્યોને અનુકૂળ હોય તે આપણને પણ અનુકૂળ હોય જ તે જરૂરી નથી. આથી પોતાનાં શરીર અને મનને અનુરૂપ વર્તન શોધી-કાઢીને તેના આચરણનો સ્વભાવ બનાવવો જોઈએ.
સૌથી અગત્યની બાબત તો એ છે કે મારી મર્યાદાઓની ઢાલ બની શકે અને શક્તિમાં વૃદ્ધિ કરી આપે તેવી અમૂલ્ય ટેવો કઈ કઈ હોઈ શકે? આ માટે મારે મારી જીવનશૈલીની પ્રયોગશાળાની એરણ પર ચઢાવીને મારી પ્રકૃતિને અનુરૂપ શ્રેષ્ઠ આચરવા જેવી આદતો શોધીને તેનું જતન કે સંવર્ધન કરવું જોઈએ. આથી જીવન એ એક પ્રયોગશાળા છે. જીવનભર અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરતાં રહેવું પડે છે.
અહીં અમુક નમૂનાના પ્રયોગો દર્શાવ્યા છે. આ પ્રયોગો ફક્ત ઉદાહરણ માટે જ છે. આવા પ્રકારના અનેક પ્રયોગો થઈ શકે. પોતાની મેળે જ અનેકવિધ પ્રયોગના અનુભવોનો સાક્ષાત્કાર કરવો જોઈએ. પ્રયોગો એક અથવા એકથી વધુ દિવસો પૂર્ણશક્તિથી કરીશું તો મને આ અનુકૂળ છે કે પ્રતિકૂળ તેનો નિર્ણય થઈ શકશે.
✓ અમુક દિવસ લોકોના સદ્ગુણોને જ શોધવા ✓ અમુક દિવસ વ્યક્તિનાં સત્કર્મો માણવાં, સાંભળવાં અને કહેવાં ✓ અમુક દિવસ લોકોને માત્ર સાંભળવા (હૃદયપૂર્વક) ✓ અમુક દિવસ માત્ર સેવાકાર��યો જ કરવાં ✓ અમુક દિવસ મૌન રહેવું ✓ અમુક દિવસ માત્ર સકારાત્મક જ વિચારો કરવા ✓ અમુક દિવસ વિચાર શૂન્ય રહેવું ✓ અમુક દિવસ સફળ/શ્રેષ્ઠ વ્યક્તિ સાથે જ રહેવું. ✓ અમુક દિવસ એકાંતમાં રહેવું ✓ અમુક દિવસ વડિલોના અનુભવો સાંભળવા.
✓ અમુક દિવસે ગ્રામીણ, વનવાસી કે કુદરતી જીવન જીવવું ✓ અમુક દિવસ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સદંતર ઉપયોગ ન કરવો ✓ અમુક દિવસ સોસિયલ મિડિયાનો ઉપવાસ કરવો ✓ અમુક દિવસ નદીના કિનારે રહેવું ✓ અમુક ચોક્કસ પર્વતો ચડવા ✓ અમુક પરિક્રમા કરવી ✓ અમુક દિવસ વર્તમાનપત્રો વાંચવાં નહીં ✓ અમુક દિવસ શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરવો.
✓ અમુક દિવસ માત્ર કુદરતી જ આહારો લેવા ✓ અમુક દિવસ મીઠું (નમક) ન ખાવું કે ઓછું ખાવું ✓ અમુક દિવસ ખાંડ ન જ ખાવી ✓ અમુક દિવસ સુધી તીખું કે તળેલું ન ખાવું ✓ અમુક દિવસ ઉપવાસ કરવાં ✓ અમુક દિવસ ચાલીને કે સાયકલ ચલાવીને ઓફિસે જવું ✓ અમુક દિવસ લીમડો, બાવળ, વડ કે કરંજનું દાતણ કરવું ✓ અમુક દિવસ કોટનનાં જ કપડાં પહેરવાં ✓ અમુક દિવસ પૂર્ણશકિતથી વધુમાં વધુ પાણી પીવું ✓ અમુક દિવસ ફળોનો જ આહાર લેવો ✓ અમુક દિવસ ફક્ત બાફેલો કે શેકેલો જ આહાર લેવો.
ઉપર્યુક્ત પ્રયોગો માત્ર ઉદાહરણ માટે જ છે. આવા અનેક પ્રકારના પ્રયોગો કરવાથી આપણાં વ્યક્તિત્વને કે પ્રકૃતિ અનુરૂપ વર્તનો આપણને મળી જશે. જીવનની આદતો બનાવી શકાય તેવી એક યાદી તૈયાર થઈ જશે. આવી સુટેવો દ્વારા સાચા અર્થમાં સફળ જીવન જીવી શકાય છે. આ સુટેવોનો સરવાળો એટલે ચરિત્ર અને તે જ અર્થપૂર્ણ જીવન હોઈ શકે. સફળતાનો આ જ રાજમાર્ગ છે.
લેખક
ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
0 notes
sanjaykoriya · 6 years
Text
વેકેશન સ્વ-વિકાસ માટેનો અનેરો અવસર
0 notes
shaileshrathod · 6 years
Text
મારું ઘાયલ ખંભાત:એક આહવાન મારું ઘાયલ ખંભાત લખવા પાછળનો ઉદ્દેશ એ છે કે,વર્ષોની અપેક્ષાઓ ઠગારી નીવડી રહી છે.ખંભાત બેઠું થશે એ આશા બાજુ પર મૂકી ને ખંભાત ધમધમતું થશે તે આશા સેવી હતી.એ આશા પણ નિષ્ફળ ગઈ.હવે ખંભાતમાં વેપાર ઉદ્યોગ થકી રોજગારી આવે,લોકોની સુખાકારી વધે..એ આશા રાખી.પણ આપણે સહુ જોઈ રહ્યા છીએ કે આશા માત્ર ચુંટણીના વાયદા જેવી જ સાબિત થઇ રહી છે. બાજુના શહેર પેટલાદ,બોરસદ ને જોયા પછી હવે ખંભાતના નેતાઓ ઉપર જ ગુસ્સો આવે છે.સવારે પેટલાદ માર્ગે આવવાનું બને,એક દમ સ્વચ્છ શહેર.આયોજનબદ્ધ રીતે ચાલતું પેટલાદ.બોરસદ તો ક્રાંતિકારી બની ગયું છે.સહુને ટક્કર મારે તેમ અહી ઉત્તમ ક્વોલીટીની શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્પિટલ,વ્યવસાય….બોરસદને સધ્ધર બનાવી રહ્યું છે.અહી દતોના કારણે અનેક સેવા પ્રવૃતિઓ થાય છે. મારું ખંભાત..પગ મુકીએ ત્યાં જ ગંદકી,ટ્રાફિક અને બેરોજગારી.ગંદકીના ઢગ ઉપર ખંભાતને બેસાડનાર નેતાઓ સામે પ્રજા લાચાર લાગી રહી છે.સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર,રેલીઓ કરનાર કે ભાષાણો આપનારની ખંભાતમાં જરૂર નથી પણ આપણ નેતાઓને સાચી સમજ આપે તેવી સંસ્થાઓ,લીડરોની ખંભાતને જરૂર છે.સેવા સંસ્થાઓ પોતાની ભૂમિકા આક્રમક બની ભજવે તો પણ નેતાઓમાં સદબુદ્ધિ આવી શકે. અમે ક્યાં સુધી લખીશું?અમે ક્યાં સુધી તમરી સમસ્યાઓને છાપીશું? ખંભાતમાં બોરસદ-પેટલાદ કરતા પણ ૧૦ ગણું રોકાણ ધરાવતા પ્લાન્ટ-ઉદ્યોગ છે,પણ રોજગારી કેટલી?આ ઉદ્યોગપતિઓ કરોડોમાં આળોટે છે પણ ખંભાતીઓ માટે કઈ સેવાઓ આપી?૨૦૦-૩૦૦ વ્યક્તિઓને રોજગારી મળે તે તક નહિ માત્ર આશીર્વાદ કહેવાય.જય કેમિકલ,ઓ.એન.જી.સી,બેરોક સહિતની કંપનીઓનું ખંભાતના વિકાસમાં અનેક રીતે યોગદાન મળી શકે.યુવાનો-મહિલાઓ માટે રોજગારલક્ષી તાલીમ આપી શકે,તાલીમી સંસ્થા ઉભી કરી શકે.મહિલાઓ માટે સ્વ સહાય કેન્દ્રો ખોલી શકે.વોકેશનલ તાલીમ સંસ્થા ખોલી યુવાનોને પગભર કરી શકે. ટાવરને કલર કરી આપે,બાંકડા મૂકી આપે કે બસ સ્ટેન્ડ બનાવી આપે તેવું યોગદાન આ સંસ્થાઓ પાસેથી લેવાનું નથી.નેઅતોને રસ્તા,ગટર સહીત સહીત ના બાંધકામમાંજ રસ છે.વર્ષે ૧૦૦ થી ૨૦૦ કરોડના ખંભાતમાં રસ્તા બને છે.પાંચ વર્ષના ૫૦૦ થી ૧૦૦૦ કરોડ.નેતા ઈચ્છે તો પાંચ વર્ષમાં સાચી અને સારી યોજના,શિક્ષણ સંસ્થા,તાલીમ સંસ્થા ઉભી કરી ખંભાતને ઉભું કરી શકે છે.આ નેતા માંગશે તો મળશે.રોડ માંગશે તો માંગશે રો જ મળશે અને જો કોઈ યોજના-ફેક્ટરી,સંસ્થા માંગશે તો તે મળશે.નેતાઓ તમે તમારા અંતરાત્માને પૂછો કે તમે મનમૂકી ખંભાત માટે કામ કર્યું છે ખરું?તમ���ે ઉજવણીઓ,સંમેલનો,ઉદ્ઘાટનો માટે નહિ ખંભાતમાં નવી યોજનોઓ,નવી કોલેજો,રોજગાર લક્ષી અભ્યસ્ક્રમો,નવા ઉદ્યોગો માટે ચૂંટ્યા છે.ખંભાત ઘાયલ થયું છે ત્યારે તમારી પ્રથમ જવાબદારી બને છે કે તેને સારવાર આપી સક્ષમ બનાવો.પ્રજાની જવાબદારી છે કે,તમે સ્વચ્છતા,સેવા માં યોગદાન આપો અને ઉઘતા નેતાઓને વારંવાર જગાડો. ભાવનગર બાયપાસ રોડ ખંભાતમાંથી પસાર થાય,બંદર બને…કેમિકલ ઝોન બને તેની રાહ જોવાની જરૂર નથી.જરૂર છે પ્રથમ ખંભાતને જીવતું કરવાની.સ્વચ્છતાનો પ્રાણ પુરવાની.રોજગારીની તંદુરસ્તી અર્પવાની. ખંભાત પાસે અનેક બુધ્દીજીવીઓ છે.તેમની ટીમ બનાવી ખંભાતના વિકાસ માટે વિકાસનું પાંચ વર્ષનું પ્લાનિંગ કરવાની જરૂર છે.આ માટે કોણ કેવી રીતે પહેલ કરે છે તે મહત્વનું છે.આ લેખ કદાચ પહેલ માટે પ્રેરક બને તો અખબારનું સદભાગ્ય. -શૈલેશ રાઠોડ
મારું ઘાયલ ખંભાત:એક આહવાન મારું ઘાયલ ખંભાત:એક આહવાન મારું ઘાયલ ખંભાત લખવા પાછળનો ઉદ્દેશ એ છે કે,વર્ષોની અપેક્ષાઓ ઠગારી નીવડી રહી છે.ખંભાત બેઠું થશે એ આશા બાજુ પર મૂકી ને ખંભાત ધમધમતું થશે તે આશા સેવી હતી.એ આશા પણ નિષ્ફળ ગઈ.હવે ખંભાતમાં વેપાર ઉદ્યોગ થકી રોજગારી આવે,લોકોની સુખાકારી વધે..એ આશા રાખી.પણ આપણે સહુ જોઈ રહ્યા છીએ કે આશા માત્ર ચુંટણીના વાયદા જેવી જ સાબિત થઇ રહી છે. બાજુના શહેર પેટલાદ,બોરસદ ને જોયા પછી હવે ખંભાતના નેતાઓ ઉપર જ ગુસ્સો આવે છે.સવારે પેટલાદ માર્ગે આવવાનું બને,એક દમ સ્વચ્છ શહેર.આયોજનબદ્ધ રીતે ચાલતું પેટલાદ.બોરસદ તો ક્રાંતિકારી બની ગયું છે.સહુને ટક્કર મારે તેમ અહી ઉત્તમ ક્વોલીટીની શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્પિટલ,વ્યવસાય....બોરસદને સધ્ધર બનાવી રહ્યું છે.અહી દતોના કારણે અનેક સેવા પ્રવૃતિઓ થાય છે. મારું ખંભાત..પગ મુકીએ ત્યાં જ ગંદકી,ટ્રાફિક અને બેરોજગારી.ગંદકીના ઢગ ઉપર ખંભાતને બેસાડનાર નેતાઓ સામે પ્રજા લાચાર લાગી રહી છે.સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર,રેલીઓ કરનાર કે ભાષાણો આપનારની ખંભાતમાં જરૂર નથી પણ આપણ નેતાઓને સાચી સમજ આપે તેવી સંસ્થાઓ,લીડરોની ખંભાતને જરૂર છે.સેવા સંસ્થાઓ પોતાની ભૂમિકા આક્રમક બની ભજવે તો પણ નેતાઓમાં સદબુદ્ધિ આવી શકે. અમે ક્યાં સુધી લખીશું?અમે ક્યાં સુધી તમરી સમસ્યાઓને છાપીશું? ખંભાતમાં બોરસદ-પેટલાદ કરતા પણ ૧૦ ગણું રોકાણ ધરાવતા પ્લાન્ટ-ઉદ્યોગ છે,પણ રોજગારી કેટલી?આ ઉદ્યોગપતિઓ કરોડોમાં આળોટે છે પણ ખંભાતીઓ માટે કઈ સેવાઓ આપી?૨૦૦-૩૦૦ વ્યક્તિઓને રોજગારી મળે તે તક નહિ માત્ર આશીર્વાદ કહેવાય.જય કેમિકલ,ઓ.એન.જી.સી,બેરોક સહિતની કંપનીઓનું ખંભાતના વિકાસમાં અનેક રીતે યોગદાન મળી શકે.યુવાનો-મહિલાઓ માટે રોજગારલક્ષી તાલીમ આપી શકે,તાલીમી સંસ્થા ઉભી કરી શકે.મહિલાઓ માટે સ્વ સહાય કેન્દ્રો ખોલી શકે.વોકેશનલ તાલીમ સંસ્થા ખોલી યુવાનોને પગભર કરી શકે. ટાવરને કલર કરી આપે,બાંકડા મૂકી આપે કે બસ સ્ટેન્ડ બનાવી આપે તેવું યોગદાન આ સંસ્થાઓ પાસેથી લેવાનું નથી.નેઅતોને રસ્તા,ગટર સહીત સહીત ના બાંધકામમાંજ રસ છે.વર્ષે ૧૦૦ થી ૨૦૦ કરોડના ખંભાતમાં રસ્તા બને છે.પાંચ વર્ષના ૫૦૦ થી ૧૦૦૦ કરોડ.નેતા ઈચ્છે તો પાંચ વર્ષમાં સાચી અને સારી યોજના,શિક્ષણ સંસ્થા,તાલીમ સંસ્થા ઉભી કરી ખંભાતને ઉભું કરી શકે છે.આ નેતા માંગશે તો મળશે.રોડ માંગશે તો માંગશે રો જ મળશે અને જો કોઈ યોજના-ફેક્ટરી,સંસ્થા માંગશે તો તે મળશે.નેતાઓ તમે તમારા અંતરાત્માને પૂછો કે તમે મનમૂકી ખંભાત માટે કામ કર્યું છે ખરું?તમને ઉજવણીઓ,સંમેલનો,ઉદ્ઘાટનો માટે નહિ ખંભાતમાં નવી યોજનોઓ,નવી કોલેજો,રોજગાર લક્ષી અભ્યસ્ક્રમો,નવા ઉદ્યોગો માટે ચૂંટ્યા છે.ખંભાત ઘાયલ થયું છે ત્યારે તમારી પ્રથમ જવાબદારી બને છે કે તેને સારવાર આપી સક્ષમ બનાવો.પ્રજાની જવાબદારી છે કે,તમે સ્વચ્છતા,સેવા માં યોગદાન આપો અને ઉઘતા નેતાઓને વારંવાર જગાડો. ભાવનગર બાયપાસ રોડ ખંભાતમાંથી પસાર થાય,બંદર બને...કેમિકલ ઝોન બને તેની રાહ જોવાની જરૂર નથી.જરૂર છે પ્રથમ ખંભાતને જીવતું કરવાની.સ્વચ્છતાનો પ્રાણ પુરવાની.રોજગારીની તંદુરસ્તી અર્પવાની. ખંભાત પાસે અનેક બુધ્દીજીવીઓ છે.તેમની ટીમ બનાવી ખંભાતના વિકાસ માટે વિકાસનું પાંચ વર્ષનું પ્લાનિંગ કરવાની જરૂર છે.આ માટે કોણ કેવી રીતે પહેલ કરે છે તે મહત્વનું છે.આ લેખ કદાચ પહેલ માટે પ્રેરક બને તો અખબારનું સદભાગ્ય. -શૈલેશ રાઠોડ
0 notes
Photo
Tumblr media
વાંચો ….Gujarat માં આ રીતે સાકાર થયો નર્મદા બંધનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે, એટલે કે તા.૧૭ મી સપ્ટેમ્બરે Gujarat માં નર્મદા બંધ ને રાષ્ટ્રાર્પણ કરવા જઇ રહ્યાં છે, ત્યારે આવો આ યોજનાની અથથી ઇતિ તારીખ અને તવારીખ ઉપર એક આછેરો દ્રષ્ટિપાત કરીએ…. ભારતની પાંચમા ક્રમની નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે. જે ભારતના ચાર રાજ્યો; ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સ્પર્શે છે. જળસંશાધન ક્ષેત્રે આ યોજના ભારતમાં અને સંભવતઃ દુનિયામાં સૌથી મોટી યોજનાઓમાંની એક છે. નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર ૯૭,૪૧૦ ચો.કિ.મી. છે. અત્યાર સુધી નર્મદા નદીમાં વહેતા પાણી પૈકી માત્ર દસ ટકા પાણીનો જ ઉપયોગ થવા પામ્યો છે. નર્મદા નદીના પાણીનો સિંચાઇ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન સને ૧૯૪૬ માં શરૂ થયું હતું. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક બંધ સ્થળની પસંદગી કરવામાં આવી હતી. યોજનાનો શિલાન્યાસ સ્વ.પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે એપ્રિલ-પ ૧૯૬૧ નાં રોજ કરાયો હતો. ત્યાર પછી પાણીનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે બંધની ઊંચાઇ વધારવાની શક્યતા અંગે વિચારણા કરવામાં આવી હતી. તેમ છતાં, કોઇ સમજૂતી શક્ય ન બનતાં, ભારત સરકારે નદી જળ વિવાદ કાયદા હેઠળ ૧૯૬૯ માં નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી. નર્મદા ખીણની બધી યોજનાઓના આયોજન અને પુનઃવસવાટ તથા પર્યાવરણ જેવા આનુષાંગિક પાસાઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ, નર્મદા જળ વિવાદ પંચે ડિસેમ્બર ૧૯૭૯ માં તેનો આખરી નિર્ણય આપ્યો હતો. જે મુજબ સમગ્ર નર્મદા ખીણ પ્રદેશના વિકાસ માટે કુલ્લે ૩૦ મોટા, ૧૩૫ મધ્યમ, અને ૩૦૦૦ નાના બંધો બાંધવાનું નિયત થયું છે. ૩૦ મોટા બંધો પૈકી ગુજરાતમાં એકમાત્ર સરદાર સરોવર સમગ્ર ખીણ પ્રદેશની સૌથી છેવાડાની યોજના છે, જેનું બાંધકામ કેવડીયા ખાતે આયોજન મુજબ કરાયું છે. ગુજરાત રાજ્યની સ્થાપના : ૧ લી મે, ૧૯૬૦ થી લઇને આજદિન સુધી આ યોજનાના તબક્કાવાર વિકાસ તરફ એક નજર… તા.૧/પ/૧૯૬૦ થી તા.૧૮/૯/૧૯૬૩ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા. દરમિયાન નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કરાયુ તથા નવાગામ બંધમાંથી મહત્તમ લાભ મળે તે માટે સંશોધન હાથ ધરાયું. તા.૧૮/૯/૧૯૬૩ થી તા.ર૦/૯/૧૯૬૫ :આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી બળવંતરાય મહેતા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન બંધની ઊંચાઇ માટે ભોપાલ કરાર તથા તેના અસ્વીકારને કારણે ભારત સરકારે ખોસલા સમિતિની રચના કરી, જેણે માસ્ટર પ્લાન રજુ કર્યો. તા.ર૦/૯/૧૯૬૫ થી તા.૧ર/પ/૧૯૭૧ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમના શાસન દરમિયાન ખોસલા સમિતિના અહેવાલનો અન્ય રાજ્યોએ અસ્વીકાર કરતા, ગુજરાત રાજ્યની રજુઆતને કારણે ભારત સરકારે નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી. તા.૧ર/પ/૧૯૭૧ થી તા.૧૭/૩/૧૯૭૨ : આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતું. દરમિયાન ૧૯૭૨માં નર્મદા જળ વિવાદ પંચે પ્રાથમિક મુદ્દાઓ ઉપર તેનો નિર્ણય આપ્યો હતો. તા.૧૭/૩/૧૯૭૨ થી તા.૧૭/૭/૧૯૭૩ : અ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી ઘનશ્યામભાઇ ઓઝા મુખ્યમંત્રી હતા. દરમિયાન નર્મદા જળ વિવાદ પંચ સમક્ષ કેટલીક રજુઆતો કરવામાં આવી. તા.૧૭/૭/૧૯૭૩ થી તા.૯/ર/૧૯૭૪ : આ સમયગાળા દરમિયાન સ્વ. ચીમનભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રી હતા. જેમણે તત્કાલિન વડાપ્રધાન સમક્ષ નર્મદા યોજનાનો નિર્ણય કરવા માટે ઘણી રજુઆતો કરી હતી. જેને પગલે નર્મદા જળ વિવાદ પંચે કેટલાક પ્રાથમિક મુદૃાઓ નક્કી કર્યા. જે મુજબ, Ø રાષ્ટ્રનું હિત સર્વોપરી ગણવું, Ø રાજ્યોના હક્ક અને હિતોને રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને પૂર્ણ રીતે રક્ષવા, Ø વીજ ઉત્પાદન કરતા સિંચાઇને પ્રાધાન્ય આપવુ. આ માટે પ્રથમ વીજ ઉત્પાદન અને સિંચાઇ માટે પાણીની યોગ્ય ફાળવણી કરવી, Ø આંતર રાષ્ટ્રીય સરહદ પાસેના રણના વિસ્તારોનો પિયત વિસ્તારમાં મહત્તમ સમાવેશ કરી, સિંચાઇનો લાભ શક્ય તેટલો વધારે વિસ્તારમાં, રાજ્યોની સરહદ લક્ષમાં લીધા વિના આપવો, પંચના આ ચુકાદા વિશે સંબંધકર્તા રાજ્યોએ કરેલી સ્પષ્ટતાઓને આવરી લઇને આખરી ચુકાદો તા.૭/૧ર/૧૯૭૯નાં રોજ આવ્યો હતો. જે મુજબ, નવાગામ બંધની પૂર્ણ જળાશય સપાટી ૧૩૮.૬૮ મીટર અને મહત્તમ જળસપાટી ૧૪૦.૨૧ મીટર રાખવી, હેડ રેગ્યુલેટર ઉપર મુખ્ય નહેરની પૂર્ણ જળસપાટી ૯૧.૪૪ મીટર રાખવી, ૭૫ ટકા આધારીતતા પ્રમાણે પ્રાપ્ય ૨૮ દસ લાખ એકર ફૂટ પાણીની વહેંચણી રાજ્યોવાર નીચે મુજબ કરવી, – ગુજરાત : ૯.૦૦ દસ લાખ એકર ફીટ, – મધ્યપ્રદેશ : ૧૮.રપ દસ લાખ એકર ફીટ, – રાજસ્થાન : ૦.પ૦ દસ લાખ એકર ફીટ, – મહારાષ્ટ્ર : ૦.રપ દસ લાખ એક ફીટ, કુલ : ૨૮.૦૦ દસ લાખ એકર ફીટ વિદ્યુત મથકોથી ઉત્પન્ન થનાર વિદ્યુતની વહેંચણી નીચે મુજબ કરવી, – ગુજરાત : ૧૬ ટકા, – મહારાષ્ટ્ર : ૨૭ ટકા, – મધ્યપ્રદેશ : ૫૭ ટકા,નવાગામ બંધનો ખર્ચ ભાગીદાર રાજ્યોએ તેમને મળતા લાભના પ્રમાણમાં ભોગવાનો રહે, મધ્યપ્રદેશ નર્મદા સાગર યોજના (હાલ : ઇન્દિરા સાગર યોજના) માંથી નિયમિત પાણી વહેવડાવવાનું રહે, જેથી આ યોજનાના થનાર ખર્ચના ૧૭.૬૩ ટકા ખર્ચ, ગુજરાતે મધ્યપ્રદેશને આપવાનો રહે, તા.૯/ર/૧૯૭૪ થી તા.૧૮/૬/૧૯૭૫ : આ સમયાગાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. અસરકર્તા તમામ રાજ્યોએ તા.૧ર/૭/૧૯૭૪નાં રોજ રાજસ્થાનને ૦.પ૦ મીટર એકર ફૂટ પાણી અને મહારાષ્ટ્રને ૦.રપ મીટર એકર ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું. તા.૧૮/૬/૧૯૭૫ થી તા.૧ર/૩/૧૯૭૬ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી બાબુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. દરમિયાન પંચે માંગેલી માહિતી ગુજરાતે આપી હતી. તા.૧ર/૩/૧૯૭૬ થી તા.ર૪/૧ર/૧૯૭૬ : આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. રાજ્ય સરકાર દ્વારા પંચને વિવિધ રજુઆતો કરવામાં આવી હતી. તા.ર૪/૧ર/૧૯૭૬ થી તા.૧૧/૪/૧૯૭૭ : આ સમયગાળા દરમિયાન શ્રી માધવસિંહ સોલંકી રાજ્યના મુખ્યમંત્રી હતા. નર્મદા જળ વિવાદ પંચને વિવિધ રજુઆતો કરવામાં આવી હતી. તા.૧૧/૪/૧૯૭૭ થી તા.૧૭/ર/૧૯૮૦ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી બાબુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા જળ વિવાદ પંચનો ચુકાદો પ્રાપ્ત થયો તથા બંધના બાંધકામની પ્રારંભિક કામગીરી શરૂ કરવામાં આવી. તા.૧૭/ર/૧૯૮૦ થી તા.૭/૬/૧૯૮૦ : આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. પ્રારંભિક કામગીરી પ્રગતિમાં હતી. તા.૭/૬/૧૯૮૦ થી તા.૬/૭/૧૯૮૫ : આ સમયગાળા દરમિયાન શ્રી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. દરમિયાન યોજનાનું બાંધકામ હાથ ધરવા માટે ભારત સરકારની પર્યાવરણ અંગેની મંજૂરી મેળવવા માટે રજુઆતો કરવામાં આવી. વિશ્વ બેંક તરફથી આ યોજનાને નાણાંકિય સહાય આપવાનો નિર્ણય થયો તથા મુખ્ય નહેરના શરૂઆતના ૨૧ કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવામાં આવ્યા. તા.૬/૭/૧૯૮૫ થી તા.૧૦/૧ર/૧૯૮૯ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારના પર્યાવરણ વિભાગની આ યોજનાને મંજુરી મળતા, મુખ્ય બંધની કામગીરી શરૂ કરી ર૧.પ મીટર સુધી પૂર્ણ કરવામાં આવી તથા રીવર બેડ પાવર હાઉસની કામગીરી પણ શરૂ કરવામાં આવી. મુખ્ય નહેરની ૮ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડની જાહેર સાહસ તરીકે રચના કરી, તેમજ ભારત સરકારના આયોજન પંચે આ યોજનાને મંજુરી આપી. તા.૧૦/૧ર/૧૯૮૯ થી તા.૪/૩/૧૯૯૦ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. દરમિયાન રીવર બેડ તથા કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇન સેટ પુરા પાડવાના કરાર થયા. બંધની ઉંચાઇ ર૪.પ મીટર સુધી તથા મુખ્ય નહેરનું ર કિલોમીટરની લંબાઇનું કામ પૂર્ણ કરાયુ. તા.૪/૩/૧૯૯૦ થી તા.૧૭/ર/૧૯૯૪ : આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન પુનઃવસન એજન્સીની રચના કરવામાં આવી. બંધની ઊંચાઇ તેમજ પુનઃવસનનું કાર્ય ૬૯ મીટર સુધી પૂર્ણ થતાં કન્સ્ટ્રકશન સ્લુઇસ બંધ કરવામાં આવ્યા. મુખ્ય નહેરનું કામ ૮૯ કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૪૩ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૪૪૨ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ કરાયુ. તા.૧૭/ર/૧૯૯૪ થી તા.૧૪/૩/૧૯૯૫ : આ સમયગાળા દરમિયાન શ્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. દરમિયાન બંધની ઉંચાઇ ૮૦.૩ મીટર સુધી, તથા મુખ્ય નહેરનું કામ રર કિલોમીટર, શાખા નહેરનું ક���મ ૧૨૦ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૩૨૪ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયા. તા.૧૪/૩/૧૯૯૫ થી તા.ર૧/૧૦/૧૯૯૫ : આ સમયગાળા દરમિયાન શ્રી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રિમ કોર્ટના મનાઇ હુકમને કારણે બંધની ઉંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ ૭ કિલોમીટર, શાખા નહેરનું કામ ૩૦ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૧૬૯ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ કરાયા. તા.ર૧/૧૦/૧૯૯૫ થી તા.૧૯/૯/૧૯૯૬ : આ સમયગાળા દરમિયાન શ્રી સુરેશભાઇ મહેતા મુખ્યમંત્રી હતા. સુપ્રિમ કોર્ટના હુકમને કારણે બંધની ઉંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ ૮ કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૧૨ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૨૬૦ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ થયુ. તા.૧૯/૯/૧૯૯૬ થી તા.ર૩/૧૦/૧૯૯૬ : આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. નહેરની કામગીરી પ્રગતિમાં હતી. તા.ર૩/૧૦/૧૯૯૬ થી તા.ર૭/૧૦/૧૯૯૭ : આ સમયગાળા દરમિયાન શ્રી શંકરસિંહ વાધેલા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રિમ કોર્ટના મનાઇ હુકમને કારણે બંધની ઊંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ ૨૦ કિલોમીટર, શાખા નહેરનું કામ ૯૨ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૨૪૦ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ કરાયું હતું. તા.ર૭/૧૦/૧૯૯૭ થી તા.૪/૩/૧૯૯૮ : આ સમયગાળા દરમિયાન શ્રી દિલીપભાઇ પરીખ મુખ્યમંત્રી હતા. સુપ્રિમ કોર્ટના હુકમને કારણે ડેમની ઊંચાઇ વધારી શકાઇ ન હતી. પરંતુ કેનાલ હેડ પાવર હાઉસનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. તથા મુખ્ય નહેરનું કામ ૧૯ કિલોમીટર, શાખા નહેરનું કામ ૯૧ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૧૭૮ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયુ. તા.૪/૩/૧૯૯૮ થી તા.૭/૧૦/૨૦૦૧ : આ સમયગાળા દરમિયાન શ્રી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન બંધની ઊંચાઇ ૮૦.૩ મીટરથી ૯૦ મીટર સુધી લઇ જવામાં આવી. આઇ.બી.પી.ટી.ના કામને મંજુરી મળતા પાઇલોટ ટનલ પૂર્ણ કરી, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવ્યું તથા મુખ્ય નહેરનું કામ ૮૬.૫૦ કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૧૯ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૫૨૮ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ કરાયુ. તા.૭/૧૦/ર૦૦૧થી : નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઇને આજદિન સુધીમાં આ યોજનામાં અત્યંત મહત્વના સોપાનો સર થયા છે જે આ પ્રમાણે છે : Ø આઇ.બી.પી.ટી.નું કામ પૂર્ણ થયુ, Ø શાખા નહેરો મારફત સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું, Ø મુખ્ય નહેરના માર્ગમાં આવતી વિવિધ નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવવામાં આવ્યું, Ø મુખ્યબંધની ઊંચાઇ ૯૦ મીટરથી વધારી ૧૨૧.૯૨ મીટર ક્રેસ્ટ લેવલ સુધી લઇ જવામાં આવી, Ø રીવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસના તમામ યુનિટો કાર્યાન્વિત કરી, જાન્યુઆરી ૨૦૦૭ સુધીમાં ૫૩૭ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થયું. તથા ૧,૯૪,૦૦૦ હેક્ટર પિયત વિસ્તારમાં વિકાસના કામો પૂર્ણ થયાં છે. Ø સમગ્ર રીતે મુખ્ય નહેરનું કામ ૧૫૫ કિલોમીટર, શાખા નહેરનું કામ ૮૦૯ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૯,૮૬૨ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયું. Ø તા.૧૯/૧/ર૦૦૭નાં રોજ યોજનાના બંન્ને વીજ મથકોનું લોકાર્પણ કરવામાં આવ્યું, Ø સને ર૦૧૪ થી ર૦૧૬ દરમિયાન નર્મદા કંટ્રોલ ઓથોરિટીની તા.૧ર જુનની ૮૬ મી આકસ્મિક બેઠકમાં બંધની ઊંચાઇ ૧ર૧.૯૨ મીટરથી બંધનું બાકીનું કામ, પીયર્સની ઊંચાઇ વધારવા, ઓવરહેડ બ્રીજ બનાવવા અને ગેટ ખુલ્લા અથવા ઊંચા રાખવા સાથેના કામની મંજુરી મળી. Ø તા.૧ર મી જુન, ૨૦૧૪નાં રોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મુખ્ય બંધ પીયર્સ નં.૪૯માં કોંક્રિટ કામ શરૂ કરાયું. મુખ્ય બંધના બધા જ ૨૯ પીલરનું કામ મહત્તમ લેવલ ૧૪૪.૫૦ મીટર (ફાયનલ લેવલ) સુધી તા.ર૭/૧૦/૨૦૧૫ નાં રોજ પૂર્ણ કરવામાં આવ્યું. Ø મુખ્ય બંધના બધા જ ૩૦ બ્રીજ સ્પાન (સ્લેબ)નું કામ ૧૪૪.૫૦ મીટરથી ૧૪૬.૫૦ મીટર (ફાયનલ લેવલ) સુધી તા.રપ/૧/૨૦૧૬નાં રોજ પૂર્ણ કરાયું. Ø મુખ્યબંધના બધા જ પીલર કેપનુ઼ કામ ૧૪૪.૫૦ મીટરથી ૧૪૮.૮૦ મીટર (ફાયનલ લેવલ) સુધી તા.ર૮/૩/ર૦૧૬નાં રોજ પૂર્ણ કરવામાં આવ્યું. Ø મુખ્ય બંધની બધી જ ૩૦ પેરાપેટ વોલનું કામ પૂર્ણ કરાયું. Ø મુખ્ય બંધના નોન ઓવરફલો બ્લોક્સને મહત્તમ લેવલ ૧૪૬.૫૦ મીટરે તા.૫/૧૧/૨૦૧૫નાં રોજ પહોંચાડવામાં આવ્યા. Ø મુખ્ય બંધના બધા જ ૩૦ રેડિયલ ગેટ્સને તા.૧૦/૭/ર૦૧૬નાં રોજ લગાડી દેવામાં આવ્યા અને ૧:૧૦૦ વર્ષના હિસાબે ર૪.પ૦ લાખ ક્યુસેક ફલડ માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ એફલક્ષ લેવલ ૧૩૪.૧૫ મીટરે ખુલ્લી સ્થિતિમાં રાખવામાં આવેલ છે. Ø સને ર૦૧૭ : નર્મદા કંટ્રોલ ઓથોરિટીની તા.૧૬ મી જુન ૨૦૧૭ ની ૮૯ મી આકસ્મિક મિટિંગમાં નિયત થયા મુજબ મુખ્ય બંધના બધા જ ૩૦ રેડિયલ ગેટ્સને બંધ કરવાની મંજુરી આપવામાં આવી. Ø તા.૧૭/૬/ર૦૧૭નાં રોજ એક સાદા સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્વીચ દબાવી આ ગેટ બંધ કરવાની શરૂઆત કર્યા બાદ આજે બધા જ ગેટ બંધ કરવામાં આવ્યા છે. Ø જેનું તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૧૭નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે રાષ્ટ્રાર્પણ થવા જઇ રહ્યું છે.
0 notes
smitatrivedi · 3 years
Text
૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!
૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!
34. Decision-making is the Superpower! નાની નાની બાબતોમાં પણ યોગ્ય નિર્ણય લેવો એ ખુદ શક્તિ બની જાય છે. સિકંદર એના જીવનકાળ દરમિયાન અનેક લડાઈઓ લડયો. લડાઈ લડવી એટલે માત્ર શસ્ત્રો ચલાવવાં અ��ે દુશ્મનના સૈનિકોનો ખાત્મો બોલાવવો એવું નથી. લડાઈ લડવા માટે અનેક બાબતો વિચારવી પડે છે અને ધ્યાનમાં રાખવી પડે છે. વિવિધ બાબતોનાં લેખાંજોખાં તપાસવા પડે છે. અનેક હકીકતો એકઠી કરીને એમનું પૃથક્કરણ કરવું પડે છે તથા…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૩૩. મરણિયો બને એ જીવી જાણે!
૩૩. મરણિયો બને એ જીવી જાણે!
33. Who becomes Desperate, he only lives! મરણિયા બન્યા વિના જીત મળતી નથી. સિકંદર એના જીવનકાળમાં ઘણી લડાઈઓ લડયો અને જીત્યો. પોતાના સાથીદારો, પ્રધાનો અને સેનાપતિઓ સાથે પૂરતો વિચારવિમર્શ કરીને એ લડાઈનું નેતૃત્વ સંભાળતો. મોરચા પર જાતે હાજર રહેતો અને જરૂર જણાતાં રણમેદાનમાં પણ ઊતરતો. કેટલીક લડાઈઓ એના સેનાપતિઓ લડતા. સિકંદર એ વાતથી સભાન હતો કે ભલે લડાઈ એના નામે લડાતી હતી, પરંતુ લડનારા તો સેનાપતિઓ અને…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૩૨. સપનાંની સૃષ્ટિ - જાગતી અને ઊંઘતી!
૩૨. સપનાંની સૃષ્ટિ – જાગતી અને ઊંઘતી!
32. The World of Dreams -Awake and Asleep! સ્વપ્ન એ માનવજીવનની અત્યંત પેચીદી પ્રક્રિયા છે. મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું. અલબત્ત, એનું આ સપનું જાગતી આંખે જોયેલું સપનું હતું. ઊંઘમાં એણે જોયાં હશે એ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૩૧. સફળતા - વહેંચવાથી વધે!
૩૧. સફળતા – વહેંચવાથી વધે!
31. Sharing increases Success! સુખ વહેંચવાથી વધે! સિકંદર વિજેતા હતો. એ એના લગભગ દરેક અભિયાનમાં સફળ થયો હતો. ઘણા લોકો સિકંદરની પ્રશંસા કરતા અને ઘણા ખુશામત પણ કરતા. મોટાભાગના લોકો સિકંદરની માનસિક સજ્જતા, વિચારશીલતા, લડાયક જુસ્સો અને વ્યૂહરચનાની દાદ દેતા. સિકંદર એ બધું ચૂપચાપ સાંભળી લેતો. પરંતુ એથી ફુલાઇ જતો નહોતો. એને પોતાના વિજેતાપદનું ગૌરવ જરૂર હતું, પરંતુ એને એ વાતનો પણ પૂરેપૂરો અહેસાસ હતો કે…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
30. Choice of Clothing and Clothing with Choice! ઉત્તમ વસ્ત્રો વ્યક્તિત્વની શાન વધારે છે. મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભામાં કે પેન્ટ-બુશર્ટમાં કદી કલ્પના કરી છે? ખરેખર તો આવી કલ્પના કરવાનું પણ અઘરું લાગે છે. એનું કારણ એ છે કે સિકંદરનો પોશાક એની ઓળખાણનું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
29. Limbs are weak, Actions would be weak! શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ ખાવા-પીવાનું અને મજાની ઊંઘનું સુખ સહેલાઈથી પામી શકે છે. એ ઉપરાંત સ્વસ્થ શરીર હોય તે કામ પણ સારી રીતે કરી શકે છે અને પરિસ્થિતિ તથા…
Tumblr media
View On WordPress
0 notes