Tumgik
#અનુસંધાન
zstvnews · 11 months
Text
ભારતીય વૈજ્ઞાનિકે રચ્યો ઇતિહાસ! શોધી કાઢ્યો ગુરુ કરતા 13 ગણો મોટો એલિયન ગ્રહ
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદના પ્રોફેસર અભિજીત ચક્રવર્તીની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય ટીમે એક એલિયન ગ્રહની શોધ કરી છે. તેનો આકાર, ગુરુ ગ્રહ કરતા 13 ગણો મોટો છે. ગ્રહ વિશે વિવરણ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ લેટર્સ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભારત, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકાના વૈજ્ઞાનિકોવાળી ટીમે ગ્રહના દ્રવ્યમાનને સચોટરીતે માપવા માટે માઉન્ટ આબૂમાં ગુરુશિખર વેધશાળામાં…
Tumblr media
View On WordPress
0 notes
Text
1408.
માર્ગમાં સંગાથ જેવું થઈ જશે, ચાલ્યા કરો;“કેમ છો?” થી વાત જેવું થઈ જશે, ચાલ્યા કરો.ક્યાં હવે ઝાઝા પ્રહર બાકી રહ્યા છે આમ પણ?એ…. ય ને પ્રભાત જેવું થઈ જશે, ચાલ્યા કરો.દૂર જ્વાળા જોઈને ડરવાથી વળશે શું ભલા?એ બધું યે શાંત જેવું થઈ જશે, ચાલ્યા કરો.એ બધું બ્રહ્માંડમાં બનશે, ખબર પણ નહીં પડે;ભીષ્મની સંક્રાંત જેવું થઈ જશે, ચાલ્યા કરો.વાત રહેશે જો અધૂરી ત્હોય કંઇ ચિંતા નથી;એક અનુસંધાન જેવું થઈ જશે, ચાલ્યા…
View On WordPress
1 note · View note
newsmaker1 · 2 years
Text
વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં SOAના 16 સંશોધકોનો સમાવેશ થાય છે
વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં SOAના 16 સંશોધકોનો સમાવેશ થાય છે
ભુવનેશ્વર: ના સોળ સંશોધકો શિક્ષા ‘ઓ’ અનુસંધાન (SOAયુ.એસ.એ.ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 2022 માટે વિશ્વની ટોચની બે ટકા વૈજ્ઞાનિકોની રેન્કિંગમાં અહીં યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે. ગયા વર્ષે આ સંખ્યા 13 અને 2020માં 11 હતી. SOA ના નવ સંશોધકોએ તમામ ત્રણ વર્ષ માટે યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેઓ છે ડૉ. અશોક કુમાર મહાપાત્રા, જાણીતા ન્યુરોસર્જન અને SOAના વાઇસ ચાન્સેલર, પ્રદિપ્ત કિશોર દાશ,…
View On WordPress
0 notes
aapnugujarat1 · 2 years
Text
ટેરર ફંડિગ કેસમાં યાસીનને આજીવન કેદની સજા
Tumblr media
કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આઈપીસીની ૧૨૧ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. યાસીન મલિકને યુએપીએની કલમ ૧૮ હેઠળ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. યાસીન મલિકના તમામ સજા એકસાથે ચાલશે. જાે કે એનઆઈએ દ્વારા ફાંસીની માગણી કરવામાં આવી હતી. દરમિયાન શ્રીનગરના મૈસુમામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. યાસીન મલિકના સમર્થકો સુરક્ષા દળો પર પથ્થરમારો કરી રહ્યા છે. શ્રીનગરમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા મલિકે આતંકવાદી ભંડોળના કેસમાં તમામ આરોપો સ્વીકાર્યા હતા, જેમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળના આરોપોનો સમાવેશ થાય છે. દરમિયાન, કેસની તપાસ કરી રહેલી એનઆઈએએ યાસીન મલિકને ફાંસીની સજાની માગ કરી હતી. દિલ્હીની વિશેષ એનઆઈએ કોર્ટે ૧૯ મેના રોજ આ કેસમાં યાસીનને દોષિત ઠેરવ્યો હતો. સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓને પણ કોર્ટમાં પ્રવેશની મંજૂરી નહોતી અપાઈ. સાથે જ કોર્ટની બહાર સુરક્ષા મામલે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ ૧૯ મેના રોજ વિશેષ કોર્ટે યાસીન મલિકને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે એનઆઈએ અધિકારીઓને દંડની રકમ નક્કી કરવા માટે મલિકની નાણાકીય સ્થિતિની આકારણી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ મલિકને પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામુ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મલિકે યુએપીએ અંતર્ગત લગાવવામાં આવેલા આરોપો સહિતના પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો. આ આરોપોમાં યુએપીએની કલમ ૧૬ (આતંકવાદી કૃત્ય), ૧૭ (આતંકવાદી કૃત્યો માટે ધન એકત્રિત કરવું), ૧૮ (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર) અને કલમ ૨૦ (આતંકવાદી ટોળકી કે સંગઠનનું સદસ્ય હોવું) તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦-બી (ગુનાહીત ષડયંત્ર) અને ૧૨૪-એ (રાજદ્રોહ)નો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ યાસીન મલિક મામલે કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મુફ્તીએ જણાવ્યું કે, ભાજપ મુસલમાનોને કચડી રહી છે. આ સાથે જ મુફ્તીએ પાકિસ્તાનના ન્યાયતંત્રને ભારત કરતાં સારૂં ગણાવ્યું હતું. યાસીન મલિકની બહેન શ્રીનગરમાં મૈસુમાના ઘરે કુરાનનો પાઠ કરી રહી હતી. યાસીન મલિકની બહેન ઘરની બારી પાસે ઉભી કુરાન વાંચી રહી હતી. યાસીન મલિકને સજા સંભળાવવામાં આવે તે પહેલા શ્રીનગરમાં તેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. મહિલાઓ પણ સૂત્રોચ્ચાર કરી રહી હતી. યાસીન મલિકના ઘરની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. શ્રીનગરમાં અનેક બજારો બંધ છે.યાસીન મલિકને કોર્ટના લોક અપમાં રાખવામાં આવ્યો હતો. યાસીન પટિયાલા હાઉસ કોર્ટની કસ્ટડીમાં છે. કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ કોર્ટમાં પહોંચી કોર્ટ પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ સ્પેશિયલ એનઆઈએ કોર્ટ યાસીન મલિકની સજા પર ચુકાદો સંભળાવ્યો. તેને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. બપોરે કોર્ટે સજા અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ટેરર ફંડિંગ કેસમાં દોષિત અલગતાવાદી નેતા યાસિન મલિકની સજા અંગે કોર્ટના ચુકાદા પહેલા બુધવારે શ્રીનગરના ભાગો બંધ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે લાલ ચોક સહિત મૈસુમા અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂના શહેરના કેટલાક વિસ્તારોમાં દુકાનો પણ બંધ રહી હતી, પરંતુ જાહેર પરિવહન સામાન્ય રહ્યું હતું. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ટાળવા માટે શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએએ ટેરર ફંડિંગ અને યુએપીએ સાથે જાેડાયેલા આ કેસમાં યાસીન મલિકને ફાંસીની સજાની માગ કરી હતી. કોર્ટમાં બચાવ અને ફરિયાદ પક્ષે ચર્ચા થઈ હતી. યાસીનના વકીલ ફરહાનનું કહેવું છે કે કોર્ટરૂમમાં યાસીને કહ્યું કે તે સજા વિશે વાત નહીં કરે અને કોર્ટ ખુલ્લેઆમ સજા આપી શકે છે. જ્યારે એનઆઈએએ યાસીન માટે ફાંસીની સજાની માગ કરી ત્યારે તે લગભગ ૧૦ મિનિટ સુધી મૌન રહ્યો. યાસીને કોર્ટમાં એ પણ જણાવ્યું કે જ્યારે પણ તેને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આત્મસમર્પણ કર્યું. કોર્ટને જે યોગ્ય લાગે તે કરવા તે તૈયાર છે. (અનુસંધાન નીચેના પાને) Read the full article
0 notes
smitatrivedi · 3 years
Text
૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?
૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું?
18. Where did Gir’s pride go? Credit: https://stock.adobe.com ગીરના આ સિંહો માત્ર ગુજરાત નહીં પણ ભારતનું ગૌરવ છે. ગીરનાં જંગલો અને ગીરના સિંહોનું ગૌરવ લેવાનો હવે આપણને કોઈ જ અધિકાર નથી. માત્ર છેલ્લાં પચાસ વર્ષોમાં ગીરના જંગલનું કદ આપણે પા ભાગનું કરી નાખ્યું છે અને એને પરિણામે સિંહોની વસ્તી પણ ઘટી છે. છેક બરડા ડુંગરો સુધી પથરાયેલા ગીરનાં જંગલને હવે એ બોડા ડુંગરા ઘૂરકિયા કરે…
Tumblr media
View On WordPress
2 notes · View notes
jyotsanamkhunt · 4 years
Photo
Tumblr media
જલ નેતી ક્રિયા કેવી રીતે કરવી? આ યોગ તકનીકને શીખવા માટે પદ્ધતિસર નું માર્ગદર્શન, સારી અનુનાસિક સ્વચ્છતા જાળવવા માટે જલ નેતી એક સૌથી અસરકારક રીત છે, આપણી આસપાસના વિવિધ રોગોના વધતી જતી સંખ્યા સાથે, આપણે હંમેશાં પોતાને તેમનાથી દૂર રાખવા અને સલામત રહેવાના માર્ગો શોધીએ છીએ. આના અનુસંધાન માં અમે તમને જલ નેતી ક્રિયા શીખવામાં સહાયતા માટે એક પદ્ધતિસરની માર્ગદર્શિકા બનાવી છે, જેથી તમે તમારા ઘરમાં રહી ને ઘરની સુવિધામાં આ શક્તિશાળી યોગ તકનીકનો અભ્યાસ કરી શકો અને રોગ મુક્ત રહો! આ ક્રિયા માટે તમને જરૂરી વસ્તુઓ: અડધા ચમચી મીઠું (પ્રાધાન્યમાં શુદ્ધ મીઠું), પાણી નો ગ્લાસ, જલ નેતી પાત્ર, રૂમાલ.
સ્વસ્થ રહો મસ્ત રહો… Yoga for women & by a woman.
hello,friends stay at home & stay safe be healthy with yoga🧘‍♂️🧘‍♀️ My Fitness journey http://bit.ly/કરોયોગરહોનિરોગ 👍please do like,subscribe & share our channel
1 note · View note
Text
સાઉન્ડીંગ રોકેટ RH-60ના સફળ લોન્ચીંગ વચ્ચે ઈસરોની વધુ એક નવી ઉડાન
સાઉન્ડીંગ રોકેટ RH-60ના સફળ લોન્ચીંગ વચ્ચે ઈસરોની વધુ એક નવી ઉડાન
તટસ્થ હવાઓ અને પ્લાઝમા ડાયનામિક્સનો કરશે અભ્યાસ: આવનારા પાંચ વર્ષમાં 10,000 કરોડનું રોકાણ કરશે ઈસરો નવીદિલ્હી, તા.13 ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર-શ્રી હરિકોટા રેન્જથી સાઉન્ડીંગ રોકેટ આરએચ-60ને લોન્ચ કર્યું છે. આ રોકેટ લોન્ચથી ન્યુટ્રલ વિન્ડ અને પ્લાઝમા ગતિશીલતામાં વ્યવહારિક ભીન્નતાઓનો અભ્યાસ કરશે. ઈસરોએ પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી ટવીટ કરતાં આ અંગેની જાણકારી…
Tumblr media
View On WordPress
0 notes
adimsandesh · 3 years
Text
ISROએ PSLV C49 રોકેટથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો
ISROએ PSLV C49 રોકેટથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો
[ad_1]
Tumblr media
નવી દિલ્હીઃભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ઈસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ (EOS-01) લૉન્ચ કર્યો છે. ઈસરો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ બપોરે 3.12 વાગ્યે આ લૉન્ચ કરવામાં આવ્યું. ઈસરોએ જણાવ્યું કે સેટેલાઈટને પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ (PSLV) C49 રૉકેટથી અંતરિક્ષમાં પહોંચાડવામાં આવશે. PSLV દ્વારા આ વખતે અર્થ ઓબ્જર્વર ઉપરાંત 9 વિદેશી સેટેલાઈટ પણ…
View On WordPress
0 notes
fearlessvoiceindia · 4 years
Text
દેશમાં ૨૪ કલાકમાં કોરોના ના 1332 નવા કેસ , 27નાં મોત..
દેશમાં કોરોના વાયરસ ના પ્રસારને રોકવા માટે ત્રણ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને અન્ય સરકારી વિભાગ દેશમાં કોરોના વાયરસ ના વધતા કેસો ઉપર નજર રાખી રહ્યા છે.
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહમંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન સંગઠન એ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રાલયે કહ્યું કે દેશમામં…
View On WordPress
0 notes
zstvnews · 11 months
Text
ક્યારે લોન્ચ થશે ચંદ્રયાન-3? ISRO પ્રમુખે આપી જાણકારી, કહ્યું- હું કોન્ફિડન્ટ...
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ એસ સોમનાથને સોમવાર (29 મે)ના રોજ કહ્યું કે, ચંદ્રયાન-3ને આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. ISRO પ્રમુખનું આ નિવેદન અંતરિક્ષ એજન્સી દ્વારા GSLV રોકેટ પર એક નેવિગેશન ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ આવ્યું છે. આ પ્રક્ષેપણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે, તે બીજી પેઢીના નેવિગેશન ઉપગ્રહ શ્રૃંખલાની તહેનાતીને ચિન્હિત કરે છે, જેનાથી NavIC સેવાઓની…
Tumblr media
View On WordPress
0 notes
trishulnews · 5 years
Text
જાણો શું છે આપનું ભવિષ્ય : દૈનિક રાશીફળ : ૨૨-૦૭-૨૦૧૯
જાણો શું છે આપનું ભવિષ્ય : દૈનિક રાશીફળ : ૨૨-૦૭-૨૦૧૯
મેષ
શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્‍થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.
વૃષભ
વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ. માનસિક ત્રાસદીથી બચવું.…
View On WordPress
0 notes
newsmaker1 · 2 years
Text
વૈષ્ણવ કહે છે કે ભારત આગામી I-Day પર હાઇડ્રોજન-સંચાલિત ટ્રેન શરૂ કરશે
વૈષ્ણવ કહે છે કે ભારત આગામી I-Day પર હાઇડ્રોજન-સંચાલિત ટ્રેન શરૂ કરશે
ભુવ���ેશ્વર: કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક કાર્યક્રમમાં બોલતા હતા’Modi@20- ડ્રીમ્સ મીટ ડિલિવરી‘ શિક્ષા ‘ઓ’ અનુસંધાન ખાતે આયોજિત, યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે, અહીં ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની પ્રથમ રજૂઆત કરશે હાઇડ્રોજન સંચાલિત ટ્રેનડિઝાઇન, વિકસિત અને સ્વદેશી રીતે ઉત્પાદિત, પર આગામી સ્વતંત્રતા દિવસ. વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત એવી ટ્રેનો બનાવવામાં સક્ષમ છે જે વિશ્વની…
View On WordPress
0 notes
aapnugujarat1 · 4 years
Text
કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવારને થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી
કાંકરેજ તાલુકામાં દરેક ગરીબ પરિવારને ઘેર બેઠા થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી વિશ્વને હચમચાવી દેનાર " કોરોના વાયરસ" ની સામે લડત આપવા માટે અને કોરોના વાઇરસ બીજા લોકોમાં પસરે નહીં તે માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત ભરમા લોકઙાઉન કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે જેના અનુસંધાન ભારતભરમાં લોક ઙાઉનમા સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં કાંકરેજ તાલુકાની જનતા દ્વારા લોક ઙાઉનને સંપુર્ણ સ્વયંભૂ બંધ પાળી કોરોના વાયરસની સામે લડવા માટે પ્રધાનમંત્રીના જનતાને લોકઙાઉનનુ સમર્થન આપ્યું છે.બીજી બાજુ વાત કરવામા આવેતો હાલ આવી પરીસ્થીતિમો સેવા ભાવી લોકો દ્રારા અનેક જગ્યાઅે ગરીબ અને બહારના નીકળી સકતા લોકો માટે સેવા કરવામા આવી રહી છે.ત્યારે આજ રીતે વેપારી મથક થરા ખાતે આવેલા જલારામ મંદિર ટ્રસ્ટ દ્રારા કેટલા સમયથી ફ્રી માં ટિફીન સેવા ચાલી રહીછે. ત્યારે હાલમા લોક ઙાઉન સમયમા આ ટીફીન સેવા ગરીબ લોકો માટે બહુજ ઉપયોગી સાબીત થશે ત્યારે હાલ જલારામ મંદિર ટ્રસ્ટ દ્રારા ઘરે ઘરે ટીફીન પહોચાઙવામા આવી રહ્યા છે.ત્યારે આ જલારામ મંદિર દ્રારા આ સુદર આયોજન કરવામા બદલ લોકો પણ બીરદાવી રહ્યા છે.ત્યારે જે કોય લોકો આવા ગરીબ લોકોના ઘરે ટીફન પહોચે અને કોયને ભુખ્યુના રહેવુ પઙે તે માટે આપ પણ આ જલારામ મંદિર ખાતે કોન્ટેક કરી દાન આપી શકો છો અને ગરીબ લોકોને આપણા આપેલા દાનથી સેવા થય શકે છે. ત્યારે આપણું ગુજરાત ન્યુઝ પણ આપણે ખાસ અપીલ કરી રહ્યું છે "ઘરે રહો સુરક્ષિત રહો" (તસ્વીર/અહેવાલ : મોહંમદ ઉકાણી,બનાસકાંઠા) Read the full article
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
         છ-સાત દિવસ હું રોજ મોહિનાબાઈને નિયમિત રીતે મળી હતી. આ છ-સાત દિવસમાં અમે ખરેખર મિત્રો જેવાં જ બની ગયાં હતાં. હવે તો મોહિનાબાઈ મારી સાથે ખુલ્લા દિલે વાત કરતાં. એમણે પછી તો કબૂલ કર્યું કે ભોગવ્યા વિનાનો ત્યાગ ખોટો અને છેતરામણો છે. એમણે જીવનને ભોગવ્યું નહોતું. પરંતુ બીજા લોકોને જીવનનો ઉપભોગ કરતાં જોઈને એમને થતું હતું કે મેં નાસમજમાં જ આ બધું ગુમાવ્યું છે. આ જ જીવન હું પણ ભોગવી શકી હોત.…
Tumblr media
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
ચંદ્રયાન-2નું આજે બપોરે 2.43 વાગ્યે લોન્ચિંગ, 15 જુલાઈના બદલે આજે લોન્ચિંગ છતાં ચંદ્રની સપાટીએ તેના નિર્ધારીત સમયે જ પહોંચશે
ચંદ્રયાન-2નું આજે બપોરે 2.43 વાગ્યે લોન્ચિંગ, 15 જુલાઈના બદલે આજે લોન્ચિંગ છતાં ચંદ્રની સપાટીએ તેના નિર્ધારીત સમયે જ પહોંચશે
નવી દિલ્હીઃચંદ્રયાન-2નું લોન્ચિંગ આજે બપોરે 2.43 વાગ્યે થશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ શનિવારે ચંદ્રયાન-2ની લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધી છે. ઈસરોના પૂર્વ પ્રમુખ એએસ કિરણ કુમારે કર્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમે સોમવારે ઈવેન્ટ માટે તૈયાર છીએ. ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-2ની લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2.51 વાગ્યે થવાની હતી, જે ટેકનિકલ ખામીને કારણે…
View On WordPress
0 notes
Video
youtube
હરિરસ | વિણ અપરાધ-દોહા-20,રાગ મીશ્ર પૂર્વી | Hariras-Vin Apradh,Doha 20 ...
Title : Hariras (Gujarati) Producer : SHABDARAV COMMUNICATIONS-Rajbha Sursinghji Dodiya Singer : Jeetu Daad Gadhvi Music : Rajendra Hemu gadhvi Music Assistant Harshal Shailesh Pandya Narrator : Tushar Joshi Video Producer : Hemu Gadhvi Trust Production Assistant : Dr.Utpal Jivrajani Aditya Multimedia & Entertainment (AME)- Rajkot
Choir Group : Sandeep vyas,Mehul Vaghela,Saifuddin                       Trivedi,Harshal Pandya, Urvashi Pandya,Disha Pandya,Lattaben Chauhan,Trupti Dave. Recording at Vraj Audio Studio-Rocky Jesing-Rajkot
પૂજ્ય સેવાદાસજી મહારાજ (મહીસા) ના રૂડા આશીર્વાદ સાથે સ્વ.સજનબા સુરસિંહજી ડોડીયા,સ્વ.નાથીબેન વિરાભાઈ ભમર સ્વ.કરણીબા પ્રતાપદાન ગઢવી,સ્વ.બાલુબા નાનભા ગઢવી ના પુણ્ય સ્મરણાર્થે ૧૬ મી સદી ના મહાન ચારણ ભક્ત કવિ પ.પૂ.મહાત્મા ઇસરદાસજી ની અદ્વિતીય ડીંગળ મહાકાવ્ય "હરિરસ" ની સંગીતમય ગાયન શૈલી માં પ્રથમ વખત રજૂઆત કરી રહ્યા છીએ.
Please Like-Share-Subscribe,and Push the Bell Button for New upload Notifications.Thanks.Now We are also available at many of Social site like. https://twitter.com/HemuGadhviTrust https://www.facebook.com/Hemu-Gadhvi-138272742882998/ www.hemugadhvi.blogspot.com https://hemugadhvitrust.tumblr.com/ https://www.tumblr.com/blog/hemugadhvitrust
નમસ્કાર મિત્રો,હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા હવે YouTube ચેનલ ચાલુ કરવા માં આવી છે,વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે પ્રસ્તુત કરીશું .અનધિકૃત રીતે YouTube પર શેર કરેલા વીડિઓ ને રીપોર્ટ બ્લોક કરતા રહેશો.
૧૬ મી સદી ના મહાન ચારણ ભક્તકવિ પૂ.મહાત્મા ઇસરદાસજી ના અમુલ્ય મહાકાવ્ય  સમા ગ્રંથો "દેવીયાણ" અને "હરિરસ" વિષે આટલું અવશ્ય જાણો :
વાંચો શ્રીમદ્ ભાગવત મોટો ગ્રંથ મહાન,
કે આ હરિરસ નીત પઢો શુભ ફળદાયી સમાન.
જેનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવા અનોખા સ્‍તુતિ ગ્રંથ હરિરસને ઉપરની પંક્તિઓમાં યથાર્થ રીતે બિરદાવવામાં આવેલ છે. ��હાભારતના ભીષણ સંગ્રામમાંથી જેમ ભગવતગીતાની ઉત્‍પતિ સમગ્ર માનવજાતિના કલ્‍યાણ માટે થઇ તેજ રીતે ભક્ત શિરોમણી ઇસરદાસજીના આદ્યાત્‍મ ઉન્‍નતિ પ્રવાસ પથ પર હરિરસનું નિર્માણ લોક કલ્‍યાણ માટે થયું હોય તેમ જણાય છે. પરમ તત્‍વની ઉપાસનાનું આટલું અસરકારક અને સચોટ નિરૂપણ ઇસરદાસજી જેવા મહામાનવ જ કરી શકે. આચાર્ય બદ્રીપ્રસાદ સાકરીયાએ લખેલી એ વાત તદ્દન નિર્વિવાદ છે કે હિન્‍દી  સાહિત્‍યમાં જે સ્‍થાન ગોસ્‍વામી તુલસીદાસ કે કૃષ્‍ણભક્ત સુરદાસનું છે તેવુંજ સ્‍થાન સૌરાષ્‍ટ્ર-સિંધ-કચ્‍છ-થરપારકરના સાહિત્‍યમાં ઇસરદાસજીનું છે. ‘ઇસરા પરમેસરા’ તરીકેની તેમની ઓળખ તેમણે સર કરેલા અદ્યાત્‍મના ઉચ્‍ચ શીખરોને કારણેજ પ્રસ્‍થાપિત થયેલી છે. મહાત્‍મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્‍યનું સર્જન તેમના જીવનકાળ દરમ્‍યાન કર્યું. તેમનું સાહિત્‍ય ગુજરાત તથા રાજસ્‍થાનની સહિયારી સંપત્તિ છે. હરિરસ ઉપરાંત માતૃ ઉપાસનાનો અમૂલ્‍ય  ગ્રંથ ‘દેવીયાણ’ આજે પણ પ્રચલિત છે અને વ્‍યક્તિગત તથા સામૂહિક પ્રાર્થનામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. મધ્‍યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્‍ય અને સંસ્‍કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા સંત-ભક્તોએ ખૂબજ મહત્‍વનો ફાળો આપ્‍યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોચતું કર્યું. મેઘાણીભાઇના મત મુજબ આપણાં આ સંતકવિઓ, ભક્તકવિઓએ શ્લોક તથા લોક વચ્‍ચેનું અસરકારક અનુસંધાન કરેલું છે. રામાયણ કે મહાભારત જેવા આપણા મૂલ્‍યવાન ગ્રંથોમાં ગ્રંથસ્‍થ થયેલી વાતો તેમજ તેનું વિચારતત્‍વ   આપણાં સંતકવિઓના માધ્‍યમને કારણેજ મુખ્‍યત્‍વે લોક સુધી પહોચ્‍યું. આ બધા ભક્તકવિઓએ સંસારમાં રહીને તથા લોકો વચ્‍ચે ઉજળા જીવન જીવીને સહજ રીતે તથા સરળ ભાષામાં જ્ઞાનનો પ્રવાહ લોક સુધી પહોંચાડ્યો. સંતકવિઓનું સમાજને આ સૌથી મોટું તથા મહત્‍વનું પ્રદાન છે. આવા લોકકવિઓને મેઘાણીભાઇ ‘‘પચેલા આત્‍મજ્ઞાનના ઓડકાર ખાનારા’’ કહેતા તે ખૂબ યથાર્થ છે. ઇસરદાસ હોય કે સુરદાસ હોય – તેમની શબદવાણી ગંગાના પ્રવાહ જેવી નિર્મળ તથા પાવક છે.
આ પ્લે-લીસ્ટ ની રચનાઓ ને સેવ કરી સાચવી રાખજો અને આપના સ્નેહીઓ ને પણ સંભળાવશો.હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા હજુ ને હજુ આવા અમુલ્ય વારસાઓની ધ્વની મુદ્રિત રચનાઓ અમે અહી મુકતા રહીશું...સબસ્ક્રાઈબ કરી અને વિશેષ જાણકારી મેળવતા રહેશો ...જય માતાજી
0 notes