Tumgik
#શારીરિક સ્વાસ્થ્ય
mybiologyclass · 3 months
Text
પ્રાજનનીક સ્વાસ્થ્ય
1.પ્રાજનનીક સ્વાસ્થ્ય.
શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તુણૂંકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનીક સ્વાસ્થ્ય કહેવાય છે.
2.ગર્ભપાત.
કુદરતી અથવા તબીબી મદદ વડે ગર્ભને પ્રસુતિ પૂર્વ નિકાલ કરવાની પદ્ધતિને ગર્ભપાત કહેવાય છે.
3. ગર્ભ નિરોધ
ગર્ભ ધારણ \ બાળક ન ઇચ્છતા દંપતી દ્વારા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભૌતિક પદ્ધતિને ગર્ભ નિરોધ કહેવાય છે.
1. MTP(medical termination of pregnancy) દફતરી ગર્ભપાત શા માટે આવશ્યક છે?
Ø ગર્ભધારણના ઈચ્છાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાતને દાકતરી ગર્ભપાત એમ ટી પી અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક ની નિષ્ફળતાથી થયેલ ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભ ધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક હોય ત્યારે આ બધી બાબતોમાં એમટીપી નો ખાસ ઉપયોગ થાય છે.
2. કારણ આપો- અટકાવ એ ઈલાજ કરતાં સારો છે.
1. અજાણ્યા અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.
2. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધ નો ઉપયોગ કરો.
3. કોઈપણ શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન કરાવવું.
4. જો ચેપ નું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય
ડોક્ટર પાસે જવું.
3. ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ ઉપર નોંધ લખો.
સિદ્ધાંત : - અંડકોષ અને શુક્રકોષના સમાગમ ને અટકાવવો.
1. સામાયિક સંયમ :- દંપતી 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન ટાળવું.
Ø અંડપાતના અપેક્ષિત દિવસો દરમિયાન ફલનની તક વધુ હોય છે. તે સમયગાળાને ફલન સમય કહે છે.
Ø માટે આ સમય દરમિયાન મૈથુન ન કરવાથી ગર્ભ ધારણ થી બચી શકાય છે.
2. બાહ્ય સ્ખલન ( મૈથુન અંતરાલ) :-
Ø પુરુષ સાથી મૈથુન થવાના તરત પહેલા પોતાના શિશ્નને યોની માંથી બહાર કાઢી લે છે.
Ø વીર્ય સેચન થી બચી શકે છે.
૩. દુગ્ધસ્ત્રવણ ( એમેનોરિયા ) :-
Ø આ પદ્ધતિ એ વાત પર આધારિત છે કે પ્રસંગ બાદ તરત જ ભરપૂર દુગ્ધસ્ત્રવણ દરમિયાન અંડપાતાને ઋતુ ચક્ર શરૂ થતું નથી.
Ø જેટલા દિવસ સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો શૂન્ય હોય છે|હોતી નથી.
Ø મહત્તમ છ માસ સુધી અસરકારક હોય.
Ø આ ત્રણેય પદ્ધતિઓમાં દવા અથવા સાધનનો ઉપયોગ થતો નથી.
Ø આડ અસરો નહીં વત.
Ø નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો.
4. વંધ્યીકરણ પર નોંધ લખો.
Ø વાઢ કાપ પદ્ધતિઓ.
Ø ગર્ભ ધારણ ને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવાય.
Ø જનન કોષના વહનને અટકાવી ગર્ભ સ્થાપન ને રોકી શકાય.
Ø નર માટે પુરુષ નસબંધી અને માદા માટે સ્ત્રીને નસબંધી.
Ø પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે અથવા વૃષણ કોથળી પર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે.
Ø સ્ત્રી નસબંધીમાં અંડ વાહિનીના નાના ભાગને કાપીને દૂર કરવામાં આવે અથવા ઉદરમાં કે યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે. ખુબ અસરકારક પણ પુનઃસ્થાપિતા ઘણી નબળી.
5. ટૂંક નોંધ લખો: MTP (પ્રેરિત ગર્ભપાત / દાકતરી ગર્ભપાત)
Ø ગર્ભધારણના પૂર્વ સમય પહેલા ઈરાદાપૂર્વક અને સ્વૈચ્છિક ગર્ભપાતને એમ.ટી.પી. કહે છે.
Ø આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે.
Ø કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી એક.
Ø એમટીપી નો હેતુ વસ્તી ઘટાડવાનો નથી.
Ø ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા.
Ø ભારતમાં 1971 થી અંધિકૃત.
Ø ઘેર કાયદેસર રીતે સ્ત્રી ભૃણ હત્યા રોકવા અને ગેરકાયદેસર રીતે થતા ગર્ભપાતને અટકાવવાનો હેતુ.
કેટલાક કિસ્સામાં MTP માન્ય :
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક નિષ્ફળતા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક કે ગર્ભધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક બંને માટે હાનિકારક હોય તે ઘાતક હોય ત્યારે.
Ø 4. ગર્ભમાં વિકાસ પામતું બાળક ખોડખાંપણ વાળું હોય તો.
Ø ગર્ભધારણના પહેલા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત.
Ø બીજા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ ઘાતક.
Ø આ કુશળ વ્યક્તિ પાસે કરવામાં આવતી MTP ગેરકાનૂની અને ઘાતક.
કાયદાકીય બાબતો :
Ø ના જન્મેલા બાળકના જાતિ પરીક્ષા માટે એમનીઓસેન્ટોસીસ કરવી તે કસોટી નો ઉપયોગ અને ખતરનાક પ્રવૃત્તિ છે.
Ø માદા ગર્ભ માટે એન્ટી પી કરું સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે.
ઉપાયો : આ સુરક્ષિત મૈથુન ને ટાડવું, અસરકારક પરમર્શ લેવું અને ગેર કાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોને સમજાવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પુરી પાડવી.
6. IUDS (અંતઃ ગર્ભાશયના ઉપાયો)
Ø કોપર – T : ડોક્ટર કે નિષ્ણાત નર્સ દ્વારા યોની માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય.
Ø બિન ઔષધીય.
Ø કોપર આયનો મુક્ત કરે.
Ø ઉદા. પ્રોજેસ્ટાસૅટ, LNG-20
Ø IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે અને મુક્ત થતા કોપર આયનનો શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતા અવરોધે છે.
Ø અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભ ધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગર્ભાશયની ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે.
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણમાં વિલંબન અને બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે યોગ્ય છે.
Ø ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત.
1. પીલ્સ (pills)
Ø પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન.
Ø થોડી માત્રામાં મોં દ્વારા ગોળીઓના સ્વરૂપમાં લેવાય.
Ø ઋતુચક્ર ના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે.
Ø સાત દિવસના અંતરાય બાદ ફરી થી જ્યાં સુધી ગર્ભધારણને રોકવાય ઈચ્છે છે ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં.
Ø અંડપાત અને ગર્ભસ્થાપન અને અવરોધે છે ગ્રીવામાં શ્લેષ્મની ગુણવત્તા બદલાય અને શુક્રકોષોના પ્રવેશમાં રુકાવટ ઉત્પન્ન કરે.
Ø ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક.
Ø ઉદા. સહેલી. મુખ દ્વારા લેવાય.
Ø બીનસ્ટેરોઇડલ
Ø અઠવાડિયે એક વાર
Ø આડઅસર ઓછી
Ø ઊંચું ગર્ભ અવરોધક મૂલ્ય
Ø 3. અંતઃસ્ત્રાવી પદ્ધતિ
Ø પ્રોજેસ્ટ્રોજન + ઇસ્ટ્રોજન ઇન્જેક્શન દ્વારા લેવાય.
Ø ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે.
Ø કાર્ય પ્રણાલી પિલ્સ ના જેવી.
Ø અસરકારક સમય ઘણો લાંબો.
Ø મૈથુન 72 કલાકની અંદર.
Ø આપાતકાલીન ગર્ભ ગર્ભ નિરોધક, બળાત્કાર અથવા અસુરક્ષિત સમાગમ ને કારણે સંભવિત ગર્ભ ધારણ થી બચવા માટે ઉપયોગી.
7. વંધ્યતા નિવારણ માટેની પદ્ધતિઓ પર નોંધ લખો. / સહાયક પ્રજનન પદ્ધતિઓ વર્ણવો. (ART)
Ø ઇન વિટ્રો ફલન IVF
Ø શરીરની બહાર શરીરની અંદર જેવી સ્થિતિમાં ભ્રુણનું સ્થળાંતરણ ને લગતી પદ્ધતિ.
Ø ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવાય.
Ø સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને પ્રયોગશાળામાં યોગ્ય સ્થિતિમાં એકત્રિત કરી ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે.
Ø ફલિતાંડ અથવા પ્રાથમિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(ZIFT: ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ )
Ø આઠ કરતા વધુ ગર્ભકોષ્ઠથી કોષો યુક્ત ભ્રુણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(IUT: અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ )
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમના માટે ઇન વિવો ફલન થી બનતા ભ્રુણને પણ સ્થાનાંતર માટે ઉપયોગમાં લઈ શકાય.
Ø જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતું નથી પણ ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે દાતા અંડકોષ લઈ અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(GIFT: જનન કોષ અંત:અંડવાહીની સ્થાનાંતરણ)
Ø પ્રયોગશાળામાં ભ્રુણ બનાવવા માટે અંતઃકોષરસીય શુક્રકોષ નીક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
Ø જો પુરુષ સાથી ઓછા શુક્રકોષ બનાવતો હોય અથવા વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોય ત્યારે કુત્રિમ દ્વારા પુરુષના વીર્યને સ્ત્રીના યોની માર્ગમાં દાખલ કરવામાં આવે.
Ø જો ગર્ભાશયમાં વીર્યને દાખલ કરવામાં આવે તેને અંતઃ ગર્ભાશય વીર્ય સેચન કહે છે.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
gyaniquotes · 11 months
Text
200+ Good Health Quotes in Gujarati | સારા આરોગ્ય સુવિચારો
સારા સ્વાસ્થ્યને જાળવી રાખવું એ આપણા જીવનમાં અમૂલ્ય સંપત્તિ છે, તંદુરસ્ત જીવનશૈલીની શોધમાં, આપણે ઘણીવાર અન્ય લોકોની શાણપણમાં પ્રેરણા શોધીએ છીએ. આ બ્લોગ પોસ્ટમાં, અમે સારા આરોગ્ય સુવિચારો (Good health quotes in Gujarati) નો સંગ્રહ લઈને આવ્યા છીએ...
Good Health Quotes in Gujarati: સારા સ્વાસ્થ્યને જાળવી રાખવું એ આપણા જીવનમાં અમૂલ્ય સંપત્તિ છે, જે આપણને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે વિકાસ કરવા માટે સક્ષમ બનાવે છે. તંદુરસ્ત જીવનશૈલીની શોધમાં, આપણે ઘણીવાર અન્ય લોકોની શાણપણમાં પ્રેરણા શોધીએ છીએ. આ બ્લોગ પોસ્ટમાં, અમે સારા આરોગ્ય સુવિચારો (Good health quotes in Gujarati) નો સંગ્રહ લઈને આવ્યા છીએ, જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક તપાસ…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 1 year
Text
નાની ઉંમરમાં જ પીરિયડ્સ બંધ કરવાની ટ્રીટમેન્ટ લઈ રહી છે યુવતીઓ, આ છે કારણ
નાની ઉંમરમાં જ પીરિયડ્સ બંધ કરવાની ટ્રીટમેન્ટ લઈ રહી છે યુવતીઓ, આ છે કારણ
એક સ્વસ્થ મહિલા જીવનના 40 વર્ષ આશરે દર મહિને પીરિયડ્સમાં વીત��વે છે. આ દરમિયાન રિપ્રોડક્ટિવ હોર્મોન્સ ઉપર-નીચે થાય છે, જેની સીધી અસર તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કોઈકને પેટ અને કમરમાં અસહ્ય દુઃખાવો થાય છે, તો કોઈકને મૂડ સ્વિંગ્સની સમસ્યા થાય છે. આ પરિસ્થિતિઓમાં કામ કરવું સરળ નથી, ખાસ કરીને જ્યારે સોસાયટી આ દુઃખાવાને હળવાશમાં લેતી હોય. આ જ કારણ છે કે, હવે મહિલાઓ મેન્સ્ટ્રુઅલ…
Tumblr media
View On WordPress
0 notes
Text
આજ કા રાશિફળ, 2 જાન્યુઆરી, 2023: મેષથી મીન રાશિના લોકો માટે કેવો રહેશે દિવસ, જાણો આજનું રાશિફળ
આજ કા રાશિફળ, 2 જાન્યુઆરી, 2023: મેષથી મીન રાશિના લોકો માટે કેવો રહેશે દિવસ, જાણો આજનું રાશિફળ
મેષ રાશિની દૈનિક જન્માક્ષર મેષ રાશિની દૈનિક જન્માક્ષર વિવેકબુદ્ધિથી કાર્ય કરો. નફામાં વધારો થશે. નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો, સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારી જાતને પહેલા કરતા વધુ મજબૂત અને સ્વસ્થ જોશો. વૃષભ દૈનિક જન્માક્ષર વૃષભ દૈનિક જન્માક્ષર કોઈ જૂનો રોગ ફરી ફરી શકે છે. બીજાના ઝઘડામાં ન પડો. હળવા જોક્સ ટાળો. જો તમે અત્યારે પ્રેમ જીવનમાં છો જેમિની દૈનિક જન્માક્ષર જેમિની દૈનિક જન્માક્ષર શારીરિક…
Tumblr media
View On WordPress
0 notes
jobupdate24 · 1 year
Text
0 notes
smitatrivedi · 3 years
Text
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
29. Limbs are weak, Actions would be weak! શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ ખાવા-પીવાનું અને મજાની ઊંઘનું સુખ સહેલાઈથી પામી શકે છે. એ ઉપરાંત સ્વસ્થ શરીર હોય તે કામ પણ સારી રીતે કરી શકે છે અને પરિસ્થિતિ તથા…
Tumblr media
View On WordPress
0 notes
gujaratiexpress · 2 years
Text
પરણિત પુરુષો માટે ઉનાળામાં આ પીણું દૂર કરશે શારીરિક નબળાઈ
જો તમે શારીરિક નબળાઈનો શિકાર છો તો આ લેખ તમારા માટે છે. કારણ કે આજે અમે તમને એલચીના ઘણા બધા ફાયદા વિશે જણાવીશું. તે ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પરંતુ શરીરને અનેક ગંભીર.... #gujaratinews #gujarat #gujarati #news #india #gujaratiexpress #gujaratnews
જો તમે શારીરિક નબળાઈનો શિકાર છો તો આ લેખ તમારા માટે છે. કારણ કે આજે અમે તમને એલચીના ઘણા બધા ફાયદા વિશે જણાવીશું. તે ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પરંતુ શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. જમ્યા પછી એલચીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એલચીમાં શું હોઈ છે? એલચી શ્વાસની દુર્ગંધ અને દાંતની ઘણીબધી સમસ્યામાંથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તે ઉલટી અને ઉબકાની…
Tumblr media
View On WordPress
0 notes
newsgkguj · 2 years
Text
વિશિષ્ટ: 2022 માં અપનાવવા માટે 5 સ્વસ્થ અને સરળ ખોરાક વલણો | આરોગ્ય સમાચાર
વિશિષ્ટ: 2022 માં અપનાવવા માટે 5 સ્વસ્થ અને સરળ ખોરાક વલણો | આરોગ્ય સમાચાર
નવી દિલ્હી: આપણા એકંદર આરોગ્ય પર ખોરાકની ઉપચારાત્મક અસર, કદાચ, આટલી ઊંડાણપૂર્વક ક્યારેય અનુભવાઈ નથી. જેમ જેમ વિશ્વ COVID-19 રોગચાળાના ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે અહીં 5 વલણો છે જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર ખોરાકની પોષક અસરને વધુ વધારશે. ધ ઓર્ગેનિક વર્લ્ડના ઉમા પ્રસાદે આ વર્ષ માટેના તેમના ટોચના 5 ફૂડ ટ્રેન્ડ અમારી સાથે શેર કર્યા છે. હાથે મંથન કરેલું ઘી આઉટપુટ…
Tumblr media
View On WordPress
0 notes
sudarshancoverage · 3 years
Text
રાત્રિ કર્ફ્‌યુમાં એબ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ
રાત્રિ કર્ફ્‌યુમાં એબ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ... #ahmedabadd #gujarat #ambulance #sirens
રાત્રિ કફ્ર્યુમાં એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે, ટ્રાફિકમાં સાયરન વગાડવા છૂટ અમદાવાદઃ રાજયમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌‌યા છે. દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. ગઇકાલે કાળમુખો કોરોના રાજ્યમાં ૯૪ લોકોને ભરખી ગયો છે. કોરોનાએ લોકોનું શારીરિક સ્વાસ્થ્ય તો બગાડ્યું જ છે, પરંતુ સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
આ 5 લવિંગ ના ટોટકા : તમારા મનની બધી વાત ને સાચી પાડશે અને થશે ધન લાભ , Gujarat-news
આ 5 લવિંગ ના ટોટકા : તમારા મનની બધી વાત ને સાચી પાડશે અને થશે ધન લાભ , Gujarat-news
આ 5 લવિંગ ના ટોટકા : તમારા મનની બધી વાત ને સાચી પાડશે અને થશે ધન લાભ #gujarat #news #gujaratnews #janvajevu લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે શારીરિક સ્વાસ્થ્ય અને સ્વાદ માટે કરવામાં આવે છે બધા ઘરમાં લવિંગનો ઉપયોગ શાકભાજીમાં નાખવામાં ઉપયોગ થાય છે, જો લવિંગનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવે તો તે ખોરાકનો સ્વાદ ઘણો બદલાઈ જાય છે. લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, લવિંગનું સેવન કરવાથી…
Tumblr media
View On WordPress
0 notes
ketnapabari · 3 years
Text
સ્વાસ્થ્ય ભાગ ૧
Summary સ્વાસ્થ્ય શબ્દનો અર્થ. સ્વસ્થ વ્યક્તિ કોને કહી શકાય? શારીરિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ વ્યક્તિના લક્ષણો. — Send in a voice message: https://anchor.fm/ketnapabari/message
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 2 years
Text
પૂરતી ઊંઘ નહીં લો તો થશે આ અસર- જીવન 12% નાનુ થઈ જશે, 3 અંગો થશે ખરાબ
પૂરતી ઊંઘ નહીં લો તો થશે આ અસર- જીવન 12% નાનુ થઈ જશે, 3 અંગો થશે ખરાબ
ઊંઘ ના આવવી આજકાલની એક મોટી સમસ્યા છે. અલગ-અલગ કારણોસર ઊંઘ ખરાબ થાય છે. પછી ભલે તે કામના થાકના કારણે હોય અથવા તો કોઈ ટેન્શનના કારણે હોય. યોગ્ય ઊંઘ ના લેવાને કારણે ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ આવે છે. જો કોઈ છ કલાક કરતા ઓછી ઊંઘ લેતુ હોય, તો તેની સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવવા માંડે છે. આથી, ઘણા લોકો ગાઢ ઊંઘનો આનંદ નથી લઈ શકતા. કારણ કે, તેઓ મોડી રાત સુધી જાગે છે. સવારે મોડે સુધી સુએ છે. જો…
Tumblr media
View On WordPress
0 notes
nimishthakkar · 3 years
Text
સત્યનારાયણ પૂજાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધી શકે
2020 ચોક્કસપણે એક વર્ષ હતું જે કોઈ ભૂલી જશે નહીં પરંતુ તે અમને ધૈર્ય અને દ્રeતા શીખવ્યું. અમે બધાએ અમારી વ્યક્તિગત લડાઈઓ લડ્યા અને ઘણું શીખ્યા. અહીં દરેકને 2021 ની આશા ભરી દેવાની ઇચ્છા છે! સત્યનારાયણ પૂજાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધી શકે છે આ પૂજા કરવાથી વ્યક્તિ પાછલા જીવનમાંથી બધા પાપ દૂર કરી શકે છે. તે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે જીવનમાં સફળતા લાવી…
View On WordPress
0 notes
aapnugujarat1 · 2 years
Text
પોલીસે સેક્સ વર્કર્સ સાથે દુર્વ્યવહાર ન કરવો : SC
Tumblr media
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. જે અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસને સેક્સ વર્કર્સ સાથે સન્માનજક વ્યવહાર કરવા જણાવવામાં આવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસ સેક્સ વર્કર્સ સાથે મૌખિક કે શારીરિક રીતે દુર્વ્યવહાર ન કરે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાએ આ અંગે નિર્દેશ આપતા કહ્યું કે દેશમાં તમામ નાગરિકોને જે પ્રકારે બંધારણીય સંરક્ષણ મળેલું છે તેને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ ૧૯૫૬ હેઠળ ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ધ્યાનમાં રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ દેશમાં પ્રત્યેક વ્યક્તિને બંધારણની કલમ ૨૧ હેઠળ સન્માનજનક જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત છે. કોર્ટે વધુમાં કહ્યું કે જાે કોઈ સેક્સ વર્કર સાથે યૌન ઉત્પીડન થાય તો તેને કાયદા હેઠળ તરત મેડિકલ મદદ સહિત યૌન હુમલાની પીડિતાને જે પણ સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે તે કરાવવી જાેઈએ. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે સેક્સ વર્કર પ્રત્યે પોલીસ ક્રૂર અને હિંસક વલણ અપનાવે છે. આ એવા પ્રકારનું છે કે એક એવો વર્ગ પણ છે જેના અધિકારોને માન્યતા મળી નથી. કોર્ટે કહ્યું કે પોલીસ અને અન્ય કાનૂન પ્રવર્તન એજન્સીઓએ સેક્સ વર્કરના હક પ્રત્યે સંવેદનશીલ રહેવું જાેઈએ. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે બંધારણમાં નિર્ધારીત તમામ પાયાના માનવાધિકારો અને અન્ય અધિકારોનો જે રીતે દરેક નાગરિકોને હક છે તે જ રીતે સેક્સ વર્કર્સને પણ છે. પોલીસે તમામ સેક્સ વકર્સ સાથે સન્માનથી વ્યવહાર કરવો જાેઈએ. તેમની સાથે મૌખિક કે શારીરિક રીતે દુર્વ્યવહાર કરવો જાેઈએ નહીં. તેમને કોઈ પણ યૌન ગતિવિધિ માટે મજબૂર પણ કરવા જાેઈએ નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી યોગ્ય દિશા નિર્દેશ પણ જારી કરવાની અપીલ થવી જાેઈએ. જેથી કરીને દરોડા, ધરપકડ કે અન્ય કોઈ પણ અભિયાન દરમિયાન સેક્સ વર્કર્સની ઓળખ છતી ન થઈ જાય. પછી ભલે તે પીડિત હોય કે આરોપી. કોઈ તસવીર પણ પ્રકાશિત ન થાય. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્યોના શેલ્ટર હોમના પણ સર્વેના આદેશ આપ્યા છે. જેથી કરીને જાે વયસ્ક મહિલાઓને તેમની ઈચ્છા વિરુદ્ધ અટકમાં લીધી હોય તો તેમની સમીક્ષા થાય અને છૂટકારો કરાવી શકાય. કોર્ટે કહ્યું કે સેક્સ વર્કર્સ પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તેને અપરાધિક સામગ્રી ન ગણવી જાેઈએ અને તેને પુરાવા તરીકે પણ રજુ કરવી જાેઈએ નહીં. સેક્સ વર્કર્સના પુર્નવાસ અંગે બનાવવામાં આવેલી પેનલની ભલામણ પર સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યા. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વકર્સને આવેલી મુશ્કેલીઓ અંગે દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કોર્ટે સરકારો અને લીગલ સર્વિસ ઓથોરિટીને સેક્સ વર્કર્સ માટે વર્કશોપનું આયોજન કરવા માટે કહ્યું. જેથી કરીને તેમના અધિકારો અંગે જાણવા મળી શકે. Read the full article
0 notes
Photo
Tumblr media
🙏ONE NATION WORK AS ONE. એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ..ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે🙏*ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન* ના વોલ્યન્ટર દ્વારા *ઝૂંપડપત્તી માં જીવન ગુજળતા બાળકો તથા વડીલો માટે ફ્રી મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ* અને તેમને તેમના જીવન માં શારીરિક સ્વાસ્થ્ય વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ . તથા રોજબરોજ ના જીવન માં સારું સ્વાસ્થ્ય કેળવવા શું કરવું તેના વિષે માહિતગાર કરવામાં આવ્યા . *સ્વસ્થ ગુજરાત ના ઉદ્દેશ ને આગળ વધારવા ની પહેલ શરૂ કરેલ છે . તો આવો સૌ તેમાં ભાગીદાર થઇએ અને *સ્વસ્થ ગુજરાત* નું નિર્માણ કરીએ ...🙏🙏PLS PLS PLS SUPPORT TO FRIENDS CARE FOUNDATION.. https://www.friendscarefoundation.org #friendscarefoundation #friendsmedicare #medicalsupport #medicalcamp #gujarat #india (at Ahmedabad, India) https://www.instagram.com/p/B49i8CAAAgw/?igshid=1mut8cfo535pb
0 notes
newsgkguj · 2 years
Text
વિશ્વ કેન્સર દિવસ 2022: તાહિરા કશ્યપ, લિસા રે, અન્ય સેલેબ્સ જેમણે બહાદુરીથી બીમારી સામે લડી અને જીતી! | લોકો સમાચાર
વિશ્વ કેન્સર દિવસ 2022: તાહિરા કશ્યપ, લિસા રે, અન્ય સેલેબ્સ જેમણે બહાદુરીથી બીમારી સામે લડી અને જીતી! | લોકો સમાચાર
નવી દિલ્હીબોલિવૂડ સેલિબ્રિટીઓ ભવ્ય જીવન જીવતા હોવા છતાં, તેઓ બીમારીઓ અને મુશ્કેલીઓથી મુક્ત નથી. ઘણા કલાકારોએ કેમેરાની પાછળ જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે તે અંગે તેમના સંઘર્ષ વિશે અવાજ ઉઠાવ્યો છે. તેઓ એવા ચાહકો માટે પણ પ્રેરણાના કિરણ બની ગયા છે જેઓ સમાન બીમારીઓથી પીડિત હોઈ શકે છે. વિશ્વ કેન્સર દિવસ (ફેબ્રુઆરી 4), અમે બહાદુરોનું સન્માન કરવા માટે થોડો સમય કાઢીએ છીએ બોલિવૂડ…
Tumblr media
View On WordPress
0 notes