પ્રાજનનીક સ્વાસ્થ્ય
1.પ્રાજનનીક સ્વાસ્થ્ય.
શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તુણૂંકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનીક સ્વાસ્થ્ય કહેવાય છે.
2.ગર્ભપાત.
કુદરતી અથવા તબીબી મદદ વડે ગર્ભને પ્રસુતિ પૂર્વ નિકાલ કરવાની પદ્ધતિને ગર્ભપાત કહેવાય છે.
3. ગર્ભ નિરોધ
ગર્ભ ધારણ \ બાળક ન ઇચ્છતા દંપતી દ્વારા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભૌતિક પદ્ધતિને ગર્ભ નિરોધ કહેવાય છે.
1. MTP(medical termination of pregnancy) દફતરી ગર્ભપાત શા માટે આવશ્યક છે?
Ø ગર્ભધારણના ઈચ્છાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાતને દાકતરી ગર્ભપાત એમ ટી પી અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક ની નિષ્ફળતાથી થયેલ ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભ ધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક હોય ત્યારે આ બધી બાબતોમાં એમટીપી નો ખાસ ઉપયોગ થાય છે.
2. કારણ આપો- અટકાવ એ ઈલાજ કરતાં સારો છે.
1. અજાણ્યા અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.
2. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધ નો ઉપયોગ કરો.
3. કોઈપણ શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન કરાવવું.
4. જો ચેપ નું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય
ડોક્ટર પાસે જવું.
3. ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ ઉપર નોંધ લખો.
સિદ્ધાંત : - અંડકોષ અને શુક્રકોષના સમાગમ ને અટકાવવો.
1. સામાયિક સંયમ :- દંપતી 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન ટાળવું.
Ø અંડપાતના અપેક્ષિત દિવસો દરમિયાન ફલનની તક વધુ હોય છે. તે સમયગાળાને ફલન સમય કહે છે.
Ø માટે આ સમય દરમિયાન મૈથુન ન કરવાથી ગર્ભ ધારણ થી બચી શકાય છે.
2. બાહ્ય સ્ખલન ( મૈથુન અંતરાલ) :-
Ø પુરુષ સાથી મૈથુન થવાના તરત પહેલા પોતાના શિશ્નને યોની માંથી બહાર કાઢી લે છે.
Ø વીર્ય સેચન થી બચી શકે છે.
૩. દુગ્ધસ્ત્રવણ ( એમેનોરિયા ) :-
Ø આ પદ્ધતિ એ વાત પર આધારિત છે કે પ્રસંગ બાદ તરત જ ભરપૂર દુગ્ધસ્ત્રવણ દરમિયાન અંડપાતાને ઋતુ ચક્ર શરૂ થતું નથી.
Ø જેટલા દિવસ સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો શૂન્ય હોય છે|હોતી નથી.
Ø મહત્તમ છ માસ સુધી અસરકારક હોય.
Ø આ ત્રણેય પદ્ધતિઓમાં દવા અથવા સાધનનો ઉપયોગ થતો નથી.
Ø આડ અસરો નહીં વત.
Ø નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો.
4. વંધ્યીકરણ પર નોંધ લખો.
Ø વાઢ કાપ પદ્ધતિઓ.
Ø ગર્ભ ધારણ ને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવાય.
Ø જનન કોષના વહનને અટકાવી ગર્ભ સ્થાપન ને રોકી શકાય.
Ø નર માટે પુરુષ નસબંધી અને માદા માટે સ્ત્રીને નસબંધી.
Ø પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે અથવા વૃષણ કોથળી પર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે.
Ø સ્ત્રી નસબંધીમાં અંડ વાહિનીના નાના ભાગને કાપીને દૂર કરવામાં આવે અથવા ઉદરમાં કે યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે. ખુબ અસરકારક પણ પુનઃસ્થાપિતા ઘણી નબળી.
5. ટૂંક નોંધ લખો: MTP (પ્રેરિત ગર્ભપાત / દાકતરી ગર્ભપાત)
Ø ગર્ભધારણના પૂર્વ સમય પહેલા ઈરાદાપૂર્વક અને સ્વૈચ્છિક ગર્ભપાતને એમ.ટી.પી. કહે છે.
Ø આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે.
Ø કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી એક.
Ø એમટીપી નો હેતુ વસ્તી ઘટાડવાનો નથી.
Ø ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા.
Ø ભારતમાં 1971 થી અંધિકૃત.
Ø ઘેર કાયદેસર રીતે સ્ત્રી ભૃણ હત્યા રોકવા અને ગેરકાયદેસર રીતે થતા ગર્ભપાતને અટકાવવાનો હેતુ.
કેટલાક કિસ્સામાં MTP માન્ય :
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક નિષ્ફળતા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક કે ગર્ભધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક બંને માટે હાનિકારક હોય તે ઘાતક હોય ત્યારે.
Ø 4. ગર્ભમાં વિકાસ પામતું બાળક ખોડખાંપણ વાળું હોય તો.
Ø ગર્ભધારણના પહેલા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત.
Ø બીજા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ ઘાતક.
Ø આ કુશળ વ્યક્તિ પાસે કરવામાં આવતી MTP ગેરકાનૂની અને ઘાતક.
કાયદાકીય બાબતો :
Ø ના જન્મેલા બાળકના જાતિ પરીક્ષા માટે એમનીઓસેન્ટોસીસ કરવી તે કસોટી નો ઉપયોગ અને ખતરનાક પ્રવૃત્તિ છે.
Ø માદા ગર્ભ માટે એન્ટી પી કરું સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે.
ઉપાયો : આ સુરક્ષિત મૈથુન ને ટાડવું, અસરકારક પરમર્શ લેવું અને ગેર કાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોને સમજાવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પુરી પાડવી.
6. IUDS (અંતઃ ગર્ભાશયના ઉપાયો)
Ø કોપર – T : ડોક્ટર કે નિષ્ણાત નર્સ દ્વારા યોની માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય.
Ø બિન ઔષધીય.
Ø કોપર આયનો મુક્ત કરે.
Ø ઉદા. પ્રોજેસ્ટાસૅટ, LNG-20
Ø IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે અને મુક્ત થતા કોપર આયનનો શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતા અવરોધે છે.
Ø અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભ ધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગર્ભાશયની ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે.
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણમાં વિલંબન અને બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે યોગ્ય છે.
Ø ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત.
1. પીલ્સ (pills)
Ø પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન.
Ø થોડી માત્રામાં મોં દ્વારા ગોળીઓના સ્વરૂપમાં લેવાય.
Ø ઋતુચક્ર ના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે.
Ø સાત દિવસના અંતરાય બાદ ફરી થી જ્યાં સુધી ગર્ભધારણને રોકવાય ઈચ્છે છે ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં.
Ø અંડપાત અને ગર્ભસ્થાપન અને અવરોધે છે ગ્રીવામાં શ્લેષ્મની ગુણવત્તા બદલાય અને શુક્રકોષોના પ્રવેશમાં રુકાવટ ઉત્પન્ન કરે.
Ø ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક.
Ø ઉદા. સહેલી. મુખ દ્વારા લેવાય.
Ø બીનસ્ટેરોઇડલ
Ø અઠવાડિયે એક વાર
Ø આડઅસર ઓછી
Ø ઊંચું ગર્ભ અવરોધક મૂલ્ય
Ø 3. અંતઃસ્ત્રાવી પદ્ધતિ
Ø પ્રોજેસ્ટ્રોજન + ઇસ્ટ્રોજન ઇન્જેક્શન દ્વારા લેવાય.
Ø ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે.
Ø કાર્ય પ્રણાલી પિલ્સ ના જેવી.
Ø અસરકારક સમય ઘણો લાંબો.
Ø મૈથુન 72 કલાકની અંદર.
Ø આપાતકાલીન ગર્ભ ગર્ભ નિરોધક, બળાત્કાર અથવા અસુરક્ષિત સમાગમ ને કારણે સંભવિત ગર્ભ ધારણ થી બચવા માટે ઉપયોગી.
7. વંધ્યતા નિવારણ માટેની પદ્ધતિઓ પર નોંધ લખો. / સહાયક પ્રજનન પદ્ધતિઓ વર્ણવો. (ART)
Ø ઇન વિટ્રો ફલન IVF
Ø શરીરની બહાર શરીરની અંદર જેવી સ્થિતિમાં ભ્રુણનું સ્થળાંતરણ ને લગતી પદ્ધતિ.
Ø ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવાય.
Ø સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને પ્રયોગશાળામાં યોગ્ય સ્થિતિમાં એકત્રિત કરી ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે.
Ø ફલિતાંડ અથવા પ્રાથમિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(ZIFT: ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ )
Ø આઠ કરતા વધુ ગર્ભકોષ્ઠથી કોષો યુક્ત ભ્રુણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(IUT: અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ )
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમના માટે ઇન વિવો ફલન થી બનતા ભ્રુણને પણ સ્થાનાંતર માટે ઉપયોગમાં લઈ શકાય.
Ø જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતું નથી પણ ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે દાતા અંડકોષ લઈ અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(GIFT: જનન કોષ અંત:અંડવાહીની સ્થાનાંતરણ)
Ø પ્રયોગશાળામાં ભ્રુણ બનાવવા માટે અંતઃકોષરસીય શુક્રકોષ નીક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
Ø જો પુરુષ સાથી ઓછા શુક્રકોષ બનાવતો હોય અથવા વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોય ત્યારે કુત્રિમ દ્વારા પુરુષના વીર્યને સ્ત્રીના યોની માર્ગમાં દાખલ કરવામાં આવે.
Ø જો ગર્ભાશયમાં વીર્યને દાખલ કરવામાં આવે તેને અંતઃ ગર્ભાશય વીર્ય સેચન કહે છે.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes