ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની આધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની આધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
By : Oneindia Video Team
Published : April 27, 2022, 09:30
Duration : 01:18
01:18
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની આધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
View On WordPress
0 notes
મુમુક્ષુ માટે લૌકિક વિકાસ એ આધ્યાત્મિક વિકાસનો મળ છે. Jay swaminarayan From Ashok Kumar Thakkar https://www.instagram.com/p/CnIxoPVKoMl/?igshid=NGJjMDIxMWI=
0 notes
📸 ઈડર 🏃 ફુલકુંવરબાને ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા સારું ગંભીરસિંહે પથ્થરનું ત્રણ શિખરનું મંદિર ઈડરમાં પર્વતની તળેટીમાં બંધાવ્યું. 🛕👸 રાણી પોતાના રાજમહેલના ઝરૂખામાં દર્શન કરી શકે તેવી રચનાવાળું મંદિર બનાવ્યું. "અનુપ ઇડર દેશ" 🤩 વટલોઈ વેરાનો પ્રસંગનો ♥️____ 👨💻 💸 ગોપાળાનંદ સ્વામી ઈડરના રાજ્યમાં ગંભીરસિંહ મહારાજાએ સને ૧૭૯૧ થી ૧૮૩૩ સુધી રાજ કર્યું. ઈડર રાજ્યમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી હતી. તેમાનાં ઘણા લોટ ઉઘરાવીને જીવન નિર્વાહ કરતા હતા. ગંભીરસિંહે લોટ ઉઘરાવવા ઉપર વેરો નાખ્યો. જે વટલોઈ વેરો કહેવાયો. બ્રાહ્મણો આથી ત્રાસી ગયા. તેમણે મહારાજાને ઘણી આજીજી કરી પણ વેરો કાઢ્યો નહિ. તે સમયે ખુશાલ ભટ્ટ ટોરડામાં રહેતા હતા. આસપાસના વિસ્તારમાં ‘પ્રતાપી પુરુષ' તરીકે ઓળખાતા હતા. તેથી બ્રાહ્મણો તેમની પાસે ગયા અને રાજ્યના વેરાના જુલમ વિષે વિતક કથા કહી સંભળાવી. તે સાંભળી બ્રાહ્મણો સાથે ખુશાલભાઈ ઈડર ગયા અને મહારાજાને વેરો કાઢી નાખવા વિનંતી કરી પણ મહારાજા એકના બે થયા નહિ. ત્યારબાદ ખુશાલભાઈ અને બ્રાહ્મણો ઈડર ગામની પૂર્વ વાવ છે ત્યાં ગયા અને વૃક્ષ નીચે મુકામ કર્યો. સંધ્યા-વંદન અને નારાયણ ધૂન કરી. ત્યાં તો રાજમંડળ સહિત રાજા, પ્રજા સર્વેના મળ- મૂત્ર તત્કાળ બંધ થઈ ગયા ! ....... #GujaratTourism #BeautyOfGujarat #Gujarat #Idar #temple #idar #mandir #swaminarayanma #swaminarayanmandir #ShreeSwaminarayanmandir #shreeswaminarayan #jayswaminarayan #idardham #religiousplace #ghanshyammaharaj #swaminarayanbhagwan #village #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #orginalswaminarayansampraday #town Idar The Heritage - ઈડરયું ગઢ, Idar, #Sabarkantha · Idar, Mountain City - Idar Gardh, #PoloForest, Ahmedabad, Gujarat, India, #IdarState , Idar State, #IdarGadh , Tower Area, (at Idar Swaminarayan Temple) https://www.instagram.com/p/CmbzDEoP9YZ/?igshid=NGJjMDIxMWI=
0 notes
🙏🏻
*વચનામૃત પ્રથમ 62*
ભગવાનને કાળકર્મ માયા જેવા ન જાણે કારણ આપણ ને જે તકલીફ પડે છે તે ભગવાન નથી આપતા આપડા કર્મો આપે છે છત્તા પણ ભગવાન ની ભક્તિ કરતા હોય તો ભગવાન શૂળી નું દુઃખ સોયા થી મટાડી જ આપે છે...
બીજી વાત
ભગવાનના જેવા ગુણ આવે એ માટે મોટા ની મન કર્મ વચન થી સેવા તો કરવી જ પડશે................
આ સમજવા માટે નેત્ર અને દિવાનું દ્રષ્ટાંત આપ્યું છે...
ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે તેમ મોટા પણ નિર્બંધ બને છે...અને સહાય કરવાને સમર્થ થાય છે......
આ ભગવાનના ગુણોને લઈ અને મોટાની આ મોટાઈ છે...
આભથી ઊંચી અને પાતાળથી નીચે બ્રહ્માંડમાં સમાય નહિ એવી આ મોટપ છે છતાં પણ એ દાસભાવે વર્તે છે અને પામર અને તુચ્છ મનુષ્યો ને સહન કરે છે છતાં પણ પામર ને દંડ નથી આપતા અને એનું ભલું થાય એવો ઉપાય મોટાપુરુષ સતત કરે જ છે..
કારણ શું છે ?
ભગવાનના કલ્યાણકારી ગુણ ભગવાન ની કૃપાએ કરીને આવ્યા છે અથવા તો પહેલાથી જ મોટાપુરુસ માં પણ છે જ એ એક જ એનું કારણ છે..........
ભગવાન ની વાત જે કોઈ શાસ્ત્રો એ કરી છે તે પરમતત્વ છે.......એ એક જ છે...... અને અનાદિ છે... અને એ જ પરમાત્મા ને આપણે આજે સ્વામિનારાયણ ભગવાન નામથી ઓળખીએ છીએ એમ ચોખ્ખું સમજવું.......આમાં કોઈ શંશય છે જ નહીં રાખવો પણ નહીં......
આ સમજણમાં કોઈ પંથ નથી...કોઈ વાડો નથી...કોઈ સમૂહ નથી....કોઈ પક્ષાપક્ષી નથી....કોઈ સંસ્થા નથી કેવળ પરમાત્મા ની ઉપાસના શીખવા અને સિદ્ધ કરવાની સ્કૂલો છે એ ન્યાયે જેટલી ફી ભરી શકવાની ક્ષમતા હોય એવી સ્કૂલ માં ભરતી થઈ જવું જોઈએ પણ ભણવું એટલે કે ઉપાસના કરવી તો અનિવાર્ય છે જ....નહિતર આ લોક માં જન્મ લીધું એ નું કોઈ ફળ ઉપાસના કર્યા વગર પ્રાપ્ત થશે નહીં......
કોઈ નેરોગેજ નથી...
મીટરગેજ નથી...આ તો બ્રોડ ગેજ છે જો ચાલવું હોય તો......
એટલે સૌ કોઈ પ્રેમથી આ વાતને સ્વીકારે છે...આપડે પણ આંનંદ થી સ્વીકારી લઈને ભજન કરવું....
પ્રેમથી સ્વીકારવા જેવી આ વાત છે....જો સદબુદ્ધિ હોય તો નહિતર જેસી જીસકી સોચ.....
🌻
*પુરષોત્તમ પ્રકાશ*
અષાઢી મેઘે આવી કર્યા...
ઝાઝા બીજા ઝાકળ....
પૂર ચાલ્યા પૃથ્વી ઉપરે....
ધોયા ધરતીના મળ...
ગાજ વીજ અને વરસવું...
અગમ સુગમ કર્યું સોય...
-નિષ્કુળાનંદ સ્વામી
સમજવા જેવી આ વાત છે પણ એક વાત જાણી લો સમજવું હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે સુખી થવું હોયતો પણ સેવા સ્મરણ અને ભક્તિ તો કરવી જ પડશે એ અનિવાર્ય છે.....
તો ચાલો આપ સૌ અને મારા પોતાના આત્માના કલ્યાણ માટે પણ ભગવાન ને આજીજી વિન્નતી કરું છું પ્રાર્થના કરું છું કે એવી સમજણ બલ બુદ્ધિ અને સગવડ આપ સર્વે ને આપે એવી આર્ત નાદ પૂર્વક મારી એ પરમતત્વ પરમાત્માના શ્રી ચરણો માં પ્રાર્થના સહ દંડવત......
દાસાનુદાસ સેવક ચિંતન ના દાસભાવે ઝાઝા હેત કરીને જય શ્રી સ્વામિનારાયણ.....
👏🏻
0 notes
નીંદર પૂરતી જરૂરી છે
રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે.
🏀
તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.
🏀
હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે.
અને જો 2 વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૧ જ કલાક મળે.
🏀
જ્યાં ૪ કલાકની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવાથી વિષ મુક્તિનું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગોનું ઘર થતું જાય.
🏀
થોડું વિચારી જુવો જ્યારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હો ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો, તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે.
🏀
શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, શરીરની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાં જ અવરોધ ઉત્પન્ન કરો છો.
🏀
બ્રાહ્મ મુહૂર્ત એટલે સવારે ૩ થી ૫ ના સમયમાં લોહીનું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. જે અત્યંત જરૂરી ક્રિયાનું સ્થાન છે તે વખતે તમારે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સૂક્ષ્મ પ્રક્રિયામાં જાતને પરોવી જોઈએ. જેથી બ્રહ્માંડીય ઉર્જા જે તે સમયે વિપુલ માત્રામાં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય.
🏀
તે પછી ખુલ્લી હવામાં, વ્યાયામ કરવો જોઈએ. હવામાં આ સમયે લાભપ્રદ આયર્નની માત્રા ખૂબજ વધારે હોય છે.
🏀
૫ થી ૭ શુદ્ધ થયેલા રક્તનો સંચાર તમારા મોટા આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને શરીરને આખા દિવસ દરમિયાન લેવાતાં પોષક તત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે.
🏀
પછી સૂર્યોદયના સમયે 7 થી 9 દરમિયાન શુદ્ધ રક્ત સ્વચ્છ શરીરના પેટ અને આમાશય તરફ વહે છે.
આ સમય છે જ્યારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો જોઈએ.
🏀
તમારા દિવસનો તે સૌથી જરૂરી આહાર છે. સવારે પૌષ્ટિક નાસ્તો ન કરતા લોકોને ભવિષ્યમાં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે.
🏀
આ કુદરતે તમારા શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે. એને અનુસરવાથી ચીતા સુધી ચાલતા જઈ શકાય.
🏀
હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું?
હું તો વિનંતી કરીશ કે કામ જલદી સૂઈને વહેલા ઊઠીને ન કરી શકાય ?
🏀
બસ, તમારા મોડી રાતનાં કાર્યોને વહેલા ઊઠીને કરવાની આદત પાડો. સમય તો સરખો જ મળશે. પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે.
*आरोग्य वैसे धनम् !*
0 notes
÷ પુસ્તક જ્ઞાન ગંગા÷ 📚
___________________________________
🎇➡️મનુષ્ય અવતાર કેવી રીતે મળ'?અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શુ છે?
🎇➡️આપણી ઉત્પત્તિ કેવી રીતે થઇ?
🎇➡️બધા પ્રશ્નો ના ઉત્તર બધા ધર્મશાસ્ત્રો 📚ના પ્રમાણ સાથે માત્ર એકજ પુસ્તક મા તેપણ બિલકુલ ફ્રી મા જાણો.
📙 પુસ્તક જ્ઞાન ગંગા 📙
નામ :- ______
મોબાઇલ નંબર :- ___
ગામ :-_________
��ાલુકો :- ______
જિલ્લો :- ______
પિન કોડ :- ______
મો.નં:-___________
આપી,
કોમેન્ટ બોકસ મા આપી.
*અવશ્ય જાણો*
લેખક: સંત રામપાલ જી મહારાજ
0 notes
ચંદ્રશેખરવિજયજીને યુગપ્રધાનની પદવી સુરતમાં જ મળી હતી, ત્રણ ચાતુર્માસ કર્યા હતા, Gujarat -News
ચંદ્રશેખરવિજયજીને યુગપ્રધાનની પદવી સુરતમાં જ મળી હતી, ત્રણ ચાતુર્માસ કર્યા હતા, Gujarat -News
ચંદ્રશેખરવિજયજીને યુગપ્રધાનની પદવી સુરતમાં જ મળી હતી, ત્રણ ચાતુર્માસ કર્યા હતા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-પદ્મદર્શનવિજયજીની નિશ્રામાં વેસુમાં
ગુરૃમાની પુણ્યતિથીથી ભવ્ય ઉજવણી
-સુરતના અન્ય સંઘોમાં પણ ગુણાનુવાદ-તપધર્મના કાર્યો
થયા
સુરત
”જે બહારથી
શૂન્યથી બનતો જાય છે તે અંદરથી પૂર્ણ થતો જાય છે…આથી ઉલટું પણ સમજી લેવું, ચાલો શૂન્ય
બનીને પૂર્ણ બનીએ..”…
View On WordPress
0 notes
સાથ અને હાથ બન્ને સાથે મળે તો જિંદગી ને જાણે જીવન મળે, . . જોડે હોય ત્યાં સુધી પ...
સાથ અને હાથ બન્ને સાથે મળે તો જિંદગી ને જાણે જીવન મળે, . . જોડે હોય ત્યાં સુધી પ…
[ad_1]
સાથ અને હાથ બન્ને સાથે મળે તો
જિંદગી ને જાણે જીવન મળે,
.
.
જોડે હોય ત્યાં સુધી પ્રેમ અને
છૂટા પડો તો ફક્ત નફરત થાય છે,
.
પ્રેમ કરે છે બને પણ અલગ થયા પછી
બદનામી ફાક્ત એક ની થાય છે,
.
છે આગ ત્યાં સુધી પ્રકાશ મળે છે
પછી તો ફક્ત કોલસા કાળા થાય છે,
.
પ્રેમ છે પ્રેમ છે કહીને મનાવે છે બધા
લાગણી અને માંગણી માં ફરક ક્યાં દેખાય છે,
.
વરસાદ થાય તો માટી તો ભીની થાય જ છે
પણ એની સુગંધ બધા ને ક્યાં આવે છે,
View On WordPress
0 notes
#comingsoon ...... #રાહત #મળે #છે #મને... #તમને #જોઈને... #MISU #DIGITAL #PRESENTS #my #Romantic #melody #Lovely #song સ્વર : ગ્રીષ્મા પંચાલ Grishma Panchal આર્ટિસ્ટ : વિરલ મેવાણી, રિયા ઠક્કર પ્રોડ્યુસર : યોગેન પટેલ કો પ્રોડ્યુસર : દિવ્યેશ પંચાલ, પ્રવિણભાઇ પંચાલ સંગીત :- જેકી વાઘેલા રેકોડિંગ :- નિરાંત સ્ટુડિયો, ચાંદખેડા લિરીક્સ :- હરજીત પાનેસર કોન્સેપ્ટ-ડાયરેક્ટર-ડીઓપી-એડીટર : જૈમીશ ભટ્ટ મેકઅપ : હસમુખ લિંબાચીયા, દિવ્યા સહયોગ:- મહેન્દ્ર આઈ. પટેલ, ઉમેશ રત્નાકર બાળકલાકાર : જય પંચાલ, જશ પંચાલ કો-આર્ટિસ્ટ : વ્રજ પંચાલ, સાન્વી પંચાલ, પાર્થિવ બારોટ, પંકજ જેતવાની, ઈસુ મુંધવા, સેજલ પંચાલ, નીલમ પંચાલ, શ્વેતા બારોટ (મા-બાપ) પ્રવિણભાઇ પંચાલ મધુબેન પંચાલ મનોજભાઈ બારોટ છાયાબેન બારોટ સ્પે. થેન્ક્સ : ખોડિયાર મંદિર (નાનાચિલોડા) કોરલ બંગ્લોઝ (ચેરમેન શ્રી રાજુભાઈ અગ્રવાલ) અરજણભાઇ મુંધવા, રોહિતભાઈ નાગલધામ ગૃપ (at Ahmedabad, India) https://www.instagram.com/p/CCaSw2rgDu0/?igshid=th64esrq7zx4
0 notes
પેટના રોગોને દૂર કરવા લોકો એકબીજાને એવી વસ્તુ દાન કરી રહ્યા છે કે તમે ચોંકી જશો
પેટના રોગોને દૂર કરવા લોકો એકબીજાને એવી વસ્તુ દાન કરી રહ્યા છે કે તમે ચોંકી જશો
નેત્રદાન, રકતદાન, અંગદાન કે શરીરદાનની વાત તમે કદાચ સાંભળી હશે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં હવે મળ દાનનો એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે અને તેની ડિમાન્ડ પણ વધી છે. તેનું કારણ એવું છે કે મળથી આંતરડાઓની નવી સારવાર કરવામાં આવી રહી છે. દાનમાં આવેલા મળને Poo Donation કહેવામાં આવે છે. અને દાતાઓને Good Poo Doners કહેવામાં આવે છે. મતલબ કે અન્યના ઉચ્ચ ગુણવત્તાવાળા મળ દાનથી અન્ય દર્દીના આંતરડાના…
View On WordPress
0 notes
ગઝલ – એકવાર મળ જ્યાંથી અલગ થયા એ જગા એકવાર મળ,ક્યાં કીધું રોજે રોજ ભલા એક વાર મળી, કેવી રીતે કહું કે સજા ભોગવી બહુ,ભૂલી જા મારા દોષ બધા એકવાર મળ,
0 notes
રણમલ તળાવમાં ઠલવાતા નરકના પાણી, જેએમસીને અંધાપો ! જામનગર: ઓણસાલ મેઘકૃપાને પગલે ત્રણ વર્ષ બાદ છલોછલ ભરાયેલા જામનગર શહેરની શાન સમા રણમલ તળાવમાં મહાનગર પાલિકાની ઘોર બેદરકારીથી જાહેર શૌચાલયના મળ-મૂત્ર સહિતની ગંદકી સીધી જ ઠાલવવામાં આવી રહી છે.
0 notes
ઓરિસા: જાદુ-ટોળાના વહેમમાં 6 વૃદ્ધોને મળ-મૂત્ર ખાવાની ફરજ પાડી https://ift.tt/2o3ms1a
0 notes
These Few Things Can Help Restore The Natural Balance Of Environment At Different Levels 1. More And More Water Catchments In The City, 2. Watersheds At The Villages And Around Farm Areas Farming And Grazing By Livestock Around Those Areas. 3. Efforts Towards The Reforestation After The Study Of Local History And Wildlife. પર્યાવરણના પ્રાકૃતિક સંતુલનને પુનઃસ્થાપિત કરવા માટે ૧. આપણે શહેરમાં વધુ અને વધુ પાણીના સંગ્રહ માટેની વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવી ૨. ગામડાઓ અને ખેતરોની આસપાસના પાણીના સંગ્રહ માટે તલાવડા બનાવવા, આજુબાજુ ખેતીવાડી થવાથી અને પશુધન ના ચારવાથી (જમીન પર તેના મળ-મુત્ર પળવાથી) જમીન ફળદ્રુપ થશે - ઘાસ તથા અન્ય વનસ્પતિ અથવા કોઈપણ પાકો સરળતાથી લઈ શકાશે. ૩. સ્થાનિક વન્યજીવો ના અભ્યાસ પછી, પુનઃ વનીકરણ તરફના પ્રયાસો થી ખુબ જ સારા પરિણામો મળી શકે. (at Bhuj) https://www.instagram.com/p/B0ELCEgheXa/?igshid=qh41qyegzfht
0 notes
💯✔👾 *કોરોના વાઇરસ કેવી રીતે ફેલાય છે?*
યુનિસેફમાં કામ કરતાં શાર્લૅટ ગૉર્નિઝકે કહ્યું, *"કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ ખાંસી ખાય છે ત્યારે તેના થૂંકમાં રહેલાં સૂક્ષ્મ બિંદુઓ હવામાં ફેલાઈ જાય છે. આ નાના કણોથી કોરોના વાઇરસ ફેલાય છે. વ્યક્તિ જ્યારે છીંક ખાય છે ત્યારે તેના થૂંકમાં 3000થી વધારે સૂક્ષ્મ બિંદુ એટલે ડ્રૉપલેટ્સ શરીરની બહાર આવે છે."*
સંક્રમિત વ્યક્તિની નજીક જવાથી આ કણ શ્વાસ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.
ક્યારેક ક્યારેક આ કણ કપડાં, દરવાજાનાં હૅન્ડલ અને તમારા સામાન પર લાગી શકે છે. આ જગ્યા પર કોઈનો હાથ પડે અને પછી તે વ્યક્તિ તે સંક્રમિત હાથથી પોતાનાં આંખ, નાક અથવા મોંને અડે છે તો તેને કોરોના વાઇરસનો ચેપ લાવી શકે છે.
👾 *વાઇરસ શરીરની બહાર કેટલો સમય રહી શકે છે?*
અમેરિકન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ હેલ્થે પોતાના સંશોધનમાં તારવ્યું કે થૂંકનાં કણોમાં વાઇરસ 3-4 કલાક સુધી ઍક્ટિવ રહી શકે છે અને હવામાં તરી શકે છે. પરંતુ તે કણ દરવાજાનાં હૅન્ડલ, લિફ્ટનાં બટન જેવી ધાતુની સપાટી પર 48 કલાક સુધી ઍક્ટિવ રહી શકે છે.
😷✋🏻 *गोंडल संप्रदाय के महामंत्र प्रभावक पू.जगदीशमुनि म.सा. के सुशिष्य सद्गुरूदेव पू. श्री पारसमुनि म.सा.* 🔝
YouTube : https://goo.gl/oKmgzi
Twitter:- https://goo.gl/OAvmB1
Facebook : https://goo.gl/HPYL7f
Instagram :https://goo.gl/NN2AFf
Tumblr : https://goo.gl/uVK9Qj
Forward to all Friends 🔝📩
જ્યારે તે સ્ટીલની સપાટી પર પડે છે તો તે 2થી 3 દિવસ સુધી ઍક્ટિવ રહી શકે છે. કેટલાંક જૂનાં સંશોધનના આધારે એ પણ કહી શકાય છે કે કોરોના વાઇરસ અનુકૂળ પરિસ્થિતિમાં એક અઠવાડિયા સુધી પણ ઍક્ટિવ રહી શકે છે. કપડાં જેવી ગરમ સપાટી પર કોરોના વાઇરસ લાંબા સમય સુધી ઍક્ટિવ રહી શકે છે.
એવામાં જો તમે એક કે બે દિવસ સુધી કપડાં નહીં પહેરો તો વાઇરસ ઍક્ટિવ નહીં રહે. પરંતુ એવું પણ નથી કે કોઈ સંક્રમિત સપાટીને અડકવાથી તમને કોરોના વાઇરસ થઈ જશે. જ્યાં સુધી તે તમારા મોં, આખ કે નાક દ્વારા તમારા શરીરમાં નહીં જાય, ત્યાં સુધી તમે ઠીક રહેશો.
એટલા માટે પોતાના મોંને અડવાનું અથવા હાથ ધોયા વગર ખાવાનું બંધ કરી દો.
એનો અર્થ એ છે કે જેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેણે કોઈ વસ્તુને હાથ અડાડ્યો કે છીંક ખાધી તો તે વસ્તુ તમે અડ્યા અને આંખ, નાક અને મોં દ્વારા તમારા શરીરમાં વાઇરસ ગયો તો ચેપ લાગી શકે છે.
👉ફ્લૂ જેવા બીજા શ્વસનતંત્ર સંબંધી વાઇરસની માફક કોવિડ-19 પણ, તેનો ચેપ જેને લાગ્યો હોય એ વ્યક્તિની છીંક કે ખાંસી વખતે મોં તથા નાકમાંથી નીક���તાં પાણીનાં ટીપાંથી ફેલાઈ શકે છે.
એક વાર છીંક ખાવાથી આવાં 3,000 ટીપાં પેદા થઈ શકે છે. એ ઝીણા કણ બીજા લોકો પર, તેમનાં કપડાં પર કે તેમની આસપાસની સપાટી પર પડી શકે છે. જોકે, કેટલાક નાના પાર્ટિકલ્સ હવામાં તરતાં રહી શકે છે.
આ વાઇરસ મળ પર લાંબા સમય સુધી ટકી શકતો હોવાના થોડા પુરાવા પણ મળ્યા છે. તેથી ટૉ��લેટ જઈને આવેલી કોઈ વ્યક્તિએ તેના હાથ બરાબર ન ધોયા હોય તો, એ વ્યક્તિ જે કોઈ ચીજને સ્પર્શ કરે તેના પર ચેપ લાગી શકે છે.
*આ ધ્યાન રાખજો કે માત્ર અડકવાથી નહીં, પરંતુ તમારા શરીરમાં જવાથી ચેપ લાગશે.*
👾ગરમી પડવાથી અસર થશે?
*કોરોના વાઇરસ 60થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સુધી નષ્ટ થઈ શકતો નથી.*
આટલું તાપમાન ન તો ભારતમાં હોય છે અથવા ન કોઈ વ્યક્તિના શરીરની અંદર.
સાર્સ અને મર્સ જેવા બીજા કોરોના વાઇરસ વિશેના કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તે મેટલ, ગ્લાસ અને પ્લાસ્ટિક પર નવ દિવસ સુધી જીવંત રહી શકે છે. કેટલાક વાઇરસ ઓછા ઉષ્ણતામાનમાં 28 દિવસ સુધી ટકી શકે છે.
કોરોના વાઇરસની ખાસ વાત એ છે કે તે તેને અનુકૂળ માહોલમાં મજબૂતીથી ટકેલો રહે છે.
આ અંગે બ્રિટનના ડૉક્ટર સારા જાર્વિસ કહે છે કે 2002ના નવેમ્બરમાં સાર્સ મહામારીની શરૂઆત થઈ હતી જેનો અંત જુલાઈમાં આવ્યો હતો. પરંતુ તાપમાન બદલાવવાના કારણે અથવા કોઈ બીજા કારણે એ કહેવું મુશ્કેલ છે.
વાઇરસ પર સંશોધન કરનાર ડૉક્ટર પરેશ દેશપાંડેનું કહેવું છે કે જો કોઈ ભરગરમીમાં છીંકે તો થૂંકના ડૉપલેટ (સૂક્ષ્મ કણ) સપાટી પર પડીને જલદી સુકાઈ શકે છે અને કોરોનાનું સંક્રમણ ઘટી શકે છે.
આપણે જાણીએ છીએ કે ફ્લૂ વાઇરસ ગરમી સમયે શરીરની બહાર રહી શકતા નથી, પરંતુ કોરોના વાઇરસ પર ગરમીની શું અસર થઈ શકે છે તેની ખબર નથી.
કહેવામાં આવી શકે છે કે ગરમીમાં કોરોના નષ્ટ થશે. આના કોઈ મજબૂત પુરાવા નથી. તાપમાનના ભરોસે ના બેસાય.
કોરોના વાઇરસ દુનિયાભરમાં 168 દેશોમાં ફેલાઈ ગયો છે. જેમાં ગ્રીનલૅન્ડ જેવા ઠંડા દેશો છે તો દુબઈ જેવાં ગરમ શહેરો પણ અને મુંબઈ જેવાં હ્યુમીડ (ભેજવાળા) અને દિલ્હી જેવાં સૂકાં શહેરમાં પણ સામેલ છે.
એક વખત જો આ વાઇરસ માણસના શરીરમાં પ્રવેશી જાય છે તો તેને મારવાનો રસ્તો પણ સરકાર શોધી શકી નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેટલાય દેશ આ પ્રકારનું કામ કરી રહ્યું છે, પરંતુ હાલ સુધી તેને મારવા માટે કોઈ દવા બનાવી શકાઈ નથી.
😷✋🏻 *गोंडल संप्रदाय के महामंत्र प्रभावक पू.जगदीशमुनि म.सा. के सुशिष्य सद्गुरूदेव पू. श्री पारसमुनि म.सा.* 🔝
YouTube : https://goo.gl/oKmgzi
Twitter:- https://goo.gl/OAvmB1
Facebook : https://goo.gl/HPYL7f
Instagram :https://goo.gl/NN2AFf
Tumblr : https://goo.gl/uVK9Qj
Forward to all Friends 🔝📩
આ જ કારણે સરકાર આનાથી બચવાના ઉપાયો વિશે નાગરિકોને કહી રહી છે. તે પ્રવાસન સંબંધી પ્રતિબંધ લગાવી રહી છે અને લોકોને એકબીજાથી અંતર રાખવા માટે કહી રહી છે.
આ વાઇરસની સામે આપણા શરીરે લડવું જ પડશે. રોગપ્રતિકારકશક્તિ જ આને હરાવી શકશે.
આપણે આપણી બૅડશીટને ધોઈને રાખીશું તો વાઇરસને ત્યાંથી હઠાવી શકાય છે, પરંતુ શરીરમાં ઘૂસી ગયેલા વાઇરસને શરીર ધોઈને બહાર કાઢી શકાતો નથી.
એનઆઈએચના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Sars-CoV-2 વાઇરસ કાર્ડબોર્ડ પર 24 કલાક અને પ્લાસ્ટિક તથા સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર બે-ત્રણ દિવસ સુધી ટકેલો રહી શકે છે.
આ માહિતી દર્શાવે છે કે વાઇરસ દરવાજાનાં હૅન્ડલ્સ, પ્લાસ્ટિક કોટેડ અને લેમિનેટેડ વર્ક ટૉપ્સ તથા બીજી સખત સપાટી પર વધુ સમય સુધી જીવંત રહી શકે છે.
કોપર એટલે કે તાંબાની સપાટી પર આ વાઇરસ ચારેક કલાકમાં જ મરી જતો હોવાનું જાણવા મળ્યું છે.
તેને તત્કાળ રોકવાનો એક વિકલ્પ છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 62થી 71 ટકા આલ્કોહોલ અથવા 0.5 ટકા હાઇડ્રોજન પેરોક્સાઇડ બ્લીચ અથવા 0.1 ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટવાળા ઘરવપરાશના બ્લીચિંગ પાવડર વડે સપાટી સાફ કરવાથી કોરોના વાઇરસને એક મિનિટમાં જ નિષ્ક્રિય કરી શકાય છે.
નવા કોરોના વાઇરસને પ્રસાર બાબતે સંશોધકોને વધારે ને વધારે માહિતી મળી રહી છે.
યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઈએચ)ના વાઇરોલૉજિસ્ટ નીલ્તજે વાન ડોરમાલેન અને મોન્ટાનાના હેમિલ્ટનસ્થિત રોકી માઉન્ટન લૅબોરેટરીઝમાંના તેમના સાથીઓએ Sars-CoV-2 અલગ-અલગ સપાટી પર કેટલો સમય ટકી શકે છે એ વિશે પ્રારંભિક પરીક્ષણ કર્યું છે.
તેમના અભ્યાસની વિગત ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવી છે. એ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વાઇરસ છીંક કે ખાંસી વખતે બહાર નીકળતાં ટીપાંમાં ત્રણ કલાક સુધી જીવંત રહી શકે છે.
એકથી પાંચ માઇક્રોમીટરના કદનાં આ ટીપાં માનવવાળની પહોળાઈથી લગભગ 30 ગણાં નાનાં હોય છે. એ ટીપાં અનેક કલાકો સુધી હવામાં ટકી રહેતાં હોય છે.
તેનો અર્થ એ થયો કે વાઇરસ ફિલ્ટર વિનાની ઍરકન્ડિશનિંગ સિસ્ટમમાં થોડા કલાક જ જીવંત રહી શકે છે. ખાસ કરીને એરોસોલનાં ટીપાં ઝડપથી સપાટી પર પહોંચી જતાં હોય છે.
😷✋🏻 *गोंडल संप्रदाय के महामंत्र प्रभावक पू.जगदीशमुनि म.सा. के सुशिष्य सद्गुरूदेव पू. श्री पारसमुनि म.सा.* 🔝
YouTube : https://goo.gl/oKmgzi
Twitter:- https://goo.gl/OAvmB1
Facebook : https://goo.gl/HPYL7f
Instagram :https://goo.gl/NN2AFf
Tumblr : https://goo.gl/uVK9Qj
Forward to all Friends 🔝📩
0 notes
વૃદ્ધ માતાને ઘરમાં બંધ કરી પત્ની સાથે ફરવા ચાલ્યો ગયો દીકરો, દસ દિવસ બાદ ખૂલ્યો દરવાજો....
વૃદ્ધ માતાને ઘરમાં બંધ કરી પત્ની સાથે ફરવા ચાલ્યો ગયો દીકરો, દસ દિવસ બાદ ખૂલ્યો દરવાજો….
ઉત્તર પ્રદેશના જનપદ અલીગઢમાં મમતાના સંબંધોને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે.હૈયું હચમચાવી દે એવી આ ઘટનામાં કળિયુગી દીકરો વહુ વૃદ્ધ માતાને ભૂખી તરસી દસ દિવસ સુધી રૂમમાં બંધ કરી રાખી પરંતુ દીકરી ના પહોંચવાથી આખી ઘટના સામે આવી.
દીકરી એ તાળું તોડી દસ દિવસથી ભૂખી માતાને બહાર કાઢી અને હોસ્પિટલમાં દાખલ કરાવી. પોલીસ અધિકારીએ ફરાર દીકરા અને વહુ વિરુદ્ધ કેસ નોંધી એક ટીમ બનાવી તપાસ કરવાના આદેશ આપ્યા.
મળ…
View On WordPress
0 notes