Tumgik
trishulnews · 3 years
Video
સુરત માં ગુનાખોરી નું પ્રમાણ વધ્યું.. શુ.ગુનેગારો નથી રહ્યો પોલીસનો ખોફ.. એક પછી એક હત્યા ના બનાવો.. સરથાણામાં જાહેર રોડ પર આણંદના યુવક સિધ્ધાંત સંદીપ રાવ ની કરાઈ હત્યા. પૈસાની લેતી દેતી મામલે કરાઈ હત્યા.. #surat #sarthana #takshshila #murder (at Surat, Gujarat) https://www.instagram.com/p/CMy6DpohpiK/?igshid=fe10t0xtoebz
0 notes
trishulnews · 4 years
Text
ગુજરાત સરકારે આપી આ લોકોને લોકડાઉનમાંથી છૂટ- હવે કામ ધંધે જઈ શકશે
CM વિજય રૂપાણીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મહત્વની જાણકારી આપી હતી. અશ્વિની કુમારે કહ્યું હતું કે, હવે દરિયાખેડૂનો દરિયામાં ઉતરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. હવે તેઓ દરિયો ખેડી શક્શે. માછીમારો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. માછીમારોને દરિયામાં જવાની છૂટ અપાઈ છે. આ સાથે જ માછલી, ઝીંગા પર હેરફેરનો પ્રતિબંધ હટાવાશે.
વિધવા બહેનોને વધારાની સહાય આપવામાં આવશે. BPL…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
આ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએ-
બિહારના જહાનાદાબાદમાં એક 3 વર્ષના બાળકનું એમ્યુલન્સ ન મળવાને કારણે મૃત્યુ પામ્યું હતું. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને કથીથિત રીતે એમ્બ્યુલન્સ સેવા સેવા આપવાનો ઇનકાર કરી દીધો. બાળકના પિતાનો આરોપ છે કે હોસ્પીટલે એમ્બ્યુલન્સ આપવાની ના પડી દીધી. હોસ્પિટલ અને તંત્ર પર આરોપ છે કે, પહેલાતો કોઈ હોસ્પીટલે તેના બાળકને સારવાર માટે ન રાખ્યો અને બીજી હોસ્પિટલ લઇ જવા માટે કોઈ એમ્યુલન્સ પણ ન આપી. આ વેદના આટલે જ ન…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
વાયરલ થઇ રહ્યો છે આ રહસ્યમય જીવ નો વિડીયો, લોકોએ કરી એલિયન્સ સાથે સરખામણી
દુનિયામાં ઘણા પ્રકારના રહસ્યમય જીવ જોવા મળે છે જે પોતાની જાતમાં ખૂબ અનોખા હોય છે. આવોજ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો આ વીડિયોમાં એક રહસ્યમય જીવ દેખાઈ રહ્યો છે.આ રહસ્યમય જીવ ના વાયરલ થયેલા વીડિયોએ મોટી સંખ્યામાં લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.એટલું જ નહીં ઘણા લોકોએ તેની તુલના એલિયન્સ સાથે કરી છે.
આ વિડીયો ઉપર લોકો ને ભાત-ભાતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.ઘણા લોકોએ તો ત્યાં સુધી કહી દીધું…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
લોકડાઉનમાં આવી રીતે થયો અંતિમ સંસ્કાર, લાઈવ વીડિયો જોઈ લોકોએ આંસુ વહાવ્યા
Lockdownની અસર હવે જીવન સાથે સાથે મોત પર પણ પડી રહ્યો દેખાઈ રહ્યો છે.એક મહિલાના મૃત્યુ બાદ અંતિમ દર્શન થી લઈને અંતિમ સંસ્કાર સુધી તમામ વસ્તુઓ વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી પૂર્ણ થયું. દેશપરદેશ માં રહેલા સંબંધીઓએ ફોન પર જ રડી ને અંતિમ સંસ્કાર દરમ્યાન મૃતકને અંતિમ વિદાય આપી.
હરિયાણાના યમુના નગર ની પ્રેમનગર કોલોનીમાં રહેતા એક પરિવારે કંઈક એવું કરી દીધું જેનાબાદ દેશ માટે તે અનોખી મિસાલ બની રહ્યું…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
10 પાસ યુવાનો માટે સરકારી નોકરીની બમ્પર ઓફર, આ રીતે કરો અપ્લાઈ
10 પાસ યુવાનો માટે સરકારી નોકરીની બમ્પર ઓફર, આ રીતે કરો અપ્લાઈ
સરકારી નોક���ી શોધી રહેલા યુવાનો માટે રેલવેમાં નોકરી કરવાનો સારો મોકો મળી રહ્યો છે. રેલવેએ અલગ અલગ પદ માટે ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય કર્યો છે. જે માટે રેલવે વિભાગે અરજી મંગાવી છે. વેસ્ટ રેલવેમાં એપ્રેન્ટિસના પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ નજીકમાં આવી રહી છે. અરજીની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. ત્યારે આવા સમયે ઈચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારે જ અપ્લાઈ કરે. આ ભરતી કુલ 1273 પદ ભરવા…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
બીજેપી સાંસદનું વિવાદાસ્પદ નિવેદન: જો દેશમાં મંદી હોત તો લોકો કોટ-જેકેટના બદલે ધોતી કુર્તા પહેરતા હોત
બીજેપી સાંસદનું વિવાદાસ્પદ નિવેદન: જો દેશમાં મંદી હોત તો લોકો કોટ-જેકેટના બદલે ધોતી કુર્તા પહેરતા હોત
ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી નથી પરંતુ સુસ્તી છે આ વાત તો ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમન ઘણી વખત કહી ચૂકી છે.હવે તેમની જ પાર્ટીના એક સાંસદની પણ દેશમાં મંદી ન  હોવાનું વર્ણન કરતાં વિચિત્ર ઉદાહરણ આપ્યું છે. ઉત્તરપ્રદેશના બલિયા થી સાંસદ વિરેન્દ્રસિંહ માનવું છે કે દેશમાં કોઈ મંદી નથી કારણકે લોકો પારંપરિક કુર્તા અને ધોતી ના બદલે કોટ અને જેકેટ પહેરી રહ્યા છે.
તેમણે કહ્યું કે દિલ્હી સહિત આખી દુનિયામાં…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
જાણો શરીરને કેટલું નુક્સાન પહોંચાડે છે ROનું પાણી
જાણો શરીરને કેટલું નુક્સાન પહોંચાડે છે ROનું પાણી
દુનિયાભરના લોકો RO વોટરનો ઉપયોગ કરે છે. કહે છે કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ સારૂ હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, સતત આરઓ પાણી પીનાર લોકોમાં હાડકાં સંબંધી સ્વાસ્થ્યની સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આરઓ ફક્ત પાણીને શુદ્ધ નથી કરતું, પરંતુ તેમાં રહેલા જરૂરી મિનરલ્સ અને પણ સમાપ્ત કરી દે છે. એની ઊણપથી સ્વાસ્થ્યને લગતા ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે. આજે અમે તેની જાણકારી…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
એક અનોખા લગ્ન: બાપ અને દિકરીએ એક જ મંડપ નીચે ફેરા લીધા, જેના વિશે જાણીને તમને થશે આશ્ચર્ય
એક અનોખા લગ્ન: બાપ અને દિકરીએ એક જ મંડપ નીચે ફેરા લીધા, જેના વિશે જાણીને તમને થશે આશ્ચર્ય
ભારતના ઝારખંડમાં રાંચીના દીનદયાલ નગર સ્થિત આઈએએસ ક્લબ પરિસર રવિવારે સમાજની એક નવી પરંપરાનું સાક્ષી બન્યું. એક સાથે પંડિતોએ વૈદિક મંત્રો અને પાદરીઓએ બાઈબલના વચનો ઉચ્ચાર્યા હતા. અને મૌલવી નિકાહી કરાવી રહ્યા હતા. આખો પરિષર નવવિવાહિત યુગલો અને તેમના પરિવારોની ખુશીઓથી ઉભરાતો હતો. ગુલાબી અને સફેદ રંગના આ પંડાલમાં સમાજમાંથી દૂર કરાયેલા કે જે દંપતિઓ લીવ ઈનમા રહેતા હતા, તેવા 130 દંપતિઓને લગ્નના બંધનમાં…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
આ છે કોરોના ફેલાવનાર સાપનું માર્કેટ, જ્યાં વેચાય છે દરેક પ્રકારના સાપ
આ છે કોરોના ફેલાવનાર સાપનું માર્કેટ, જ્યાં વેચાય છે દરેક પ્રકારના સાપ
કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયામાં 40,554 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જેમાંથી 910 લોકોનું મૃત્યુ થયું છે.શરૂઆતના રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ સાપો દ્વારા મનુષ્યમાં ફેલાયો છે. ચીનના વુહાન અને ઇન્ડોનેશિયામાં સાપોનું માર્કેટ ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં જીવતા અને મૃત સાપોનું વેચાણ થાય છે, જે હાલમાં બંધ છે. આવો જાણીએ એ બજારોની હાલત…
ચીનમાં ખાવા-પીવા ને લઈને કોઈ મનાઈ…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
રૂપાણી: કોંગ્રેસે આતંકીઓ સાથે ઇલુ-ઇલુ કર્યું- તે જ સાંજે કાર્યકર્તાએ વોટ્સેપમાં પોર્ન વિડીયો શેર કરીને અશ્લીલતા ફેલાવી
રૂપાણી: કોંગ્રેસે આતંકીઓ સાથે ઇલુ-ઇલુ કર્યું- તે જ સાંજે કાર્યકર્તાએ વોટ્સેપમાં પોર્ન વિડીયો શેર કરીને અશ્લીલતા ફેલાવી
મહિલા સન્માન અને રાષ્ટ્રીયતાની સારી સારી વાતો કરતા ભારતીય જનતા પક્ષના વધુ એક કાર્યકરે ગુજરાતની ગરીમાને અને મહિલાઓ શામેલ હતી તેવા વોટ્સેપ ગ્રુપમાં અહ્સ્લીલ વિડીયો શેર કરતા ઉહાપોહ સર્જાયો છે. સુરત ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને લઈને ગ્રુપ મેમ્બરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ તો પોસ્ટ કરાયેલા વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
રૂપાણી સાહેબ સુરતવાસીઓ સરકારી કોલેજ ઝંખે છે, તાયફાઓ રેલી નહીં: ટિમ ગબ્બર
રૂપાણી સાહેબ સુરતવાસીઓ સરકારી કોલેજ ઝંખે છે, તાયફાઓ રેલી નહીં: ટિમ ગબ્બર
ભાજપ દ્વારા સુરતમાં વરાછાના મીની બજાર થી હીરાબાગ સુધી CAAના સમર્થનમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ હાજરી આપીને કાયદાના સમર્થનમાં વાત કરીને મોદી સરકારની વખાણ કર્યા હતા. આ રેલીમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત ભાજપના ધારાસભ્યો અને સુરતના કોર્પોરેટરો પણ જોડાયા હતા. વરાછા મીની બજારથી નીકળેલી આ રેલી હીરાબાગ સર્કલ સુધી યોજાવામાં આવી હતી. આ રેલીમાં…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
57 વિદ્યાર્થી અને શિક્ષકોથી ભરપુર પ્રવાસે નીકળેલી બસને નડ્યો અકસ્માત, 20 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ
57 વિદ્યાર્થી અને શિક્ષકોથી ભરપુર પ્રવાસે નીકળેલી બસને નડ્યો અકસ્માત, 20 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ
નવસારીમાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો છે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના ધોરણ 4થી 8નાં બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.જેમાં આજે વહેલી સવારે આશરે 5.45 કલાકની આસપાસ 57 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં (GJ-01-BV-9593)…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
બે બાળકોને મારી પોતે કરી આત્મહત્યા, ફેક્ટરી બંધ થવાથી ડિપ્રેશનમાં હતો
બે બાળકોને મારી પોતે કરી આત્મહત્યા, ફેક્ટરી બંધ થવાથી ડિપ્રેશનમાં હતો
દેશની રાજધાની દિલ્હીમાં હેરાન કરનારી ઘટના સામે આવી છે.અહીંયા શાલીમાર બાગમાં એક પિતાએ પોતાના જ બે બાળકોની હત્યા કર્યા બાદ મેટ્રો આગળ કૂદી આત્મહત્યા કરી લીધી છે.
મળતી વિગતો અનુસાર પિતા મધુરે પહેલા 14 વર્ષની સમીક્ષા અને 6 વર્ષના શ્રેયાંશને ઘરમાં જ ગળું દબાવી હત્યા કરી. ત્યાર બાદ પિતાએ મેટ્રો સ્ટેશન પર જઈ આત્મહત્યા કરી લીધી.
પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 6:45 વાગ્યે ઈસ્ટ શાલીમાર બાગ વિસ્તારથી પીસીઆર…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
"કેજરીવાલની હાર તો પાક્કી, પણ જો ભાજપ હાર્યું તો કોઈ દિવસ ચુંટણી નહિ લડું" જાણો ક્યાં દિગ્ગજ બોલી ગયા
“કેજરીવાલની હાર તો પાક્કી, પણ જો ભાજપ હાર્યું તો કોઈ દિવસ ચુંટણી નહિ લડું” જાણો ક્યાં દિગ્ગજ બોલી ગયા
સુનિલ યાદવને નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યા હતા. ‘આપ’ની સુનામી એક્ઝિટ પોલમાં જોવા મળી છે જે મતદાન બાદ આવ્યા છે. જ્યારે સુનિલ યાદવે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી પરાજિત થશે.
ખરેખર, ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ્સ અનુસાર, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી (આપ)…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
કોરોના વાઇરસથી પીડિત 20,000 લોકોને મારી નાખશે? સરકાર પીડિતોના હાથ-પગ બાંધી...
કોરોના વાઇરસથી પીડિત 20,000 લોકોને મારી નાખશે? સરકાર પીડિતોના હાથ-પગ બાંધી…
ચીનની સરકારે ગુરુવારના રોજ કોરોના વાયરસથી કંટાળીને સુપ્રિમ પીપુલ્સ કોર્ટમાં અરજી કરી હતી કે, જેમાં કોરોના વાયરસથી પીડિત 20 હજાર દર્દીઓને એક સાથે મારવાની મંજૂરી માંગી છે? સોશિયલ મીડિયામાં આ વિષય ઉપર ખૂબ જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર તે પણ પ્રસારિત થઈ રહ્યું છે કે, ચીનમાં પહેલાથી જ કોરોના વાયરસથી પીડિત 25 હજાર લોકોની મોત થઈ ચૂકી છે અને ચીન આ હકીકતને છુપાવી રહ્યું છે.
ચીની…
View On WordPress
0 notes
trishulnews · 4 years
Text
જોતજોતામાં દેડકો આખા સાપને ગળીને ખાઈ ગયો- જુઓ વિડીયો
જોતજોતામાં દેડકો આખા સાપને ગળીને ખાઈ ગયો- જુઓ વિડીયો
તમે સાંપ દેડકાનો શિકાર કરે તેવું ઘણી વખત જોયું હશે પરંતુ સોશિયલ મીડિયા પર એક દેડકાની સાપ ખાતી તસ્વીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, એક લીલા કલરનો દેડકો દુનિયાના સૌથી ઝેરીલા સાપને ખાતો જોવા મળી રહ્યો છે. આ સાપ ઓસ્ટ્રેલિયાના સૌથી ઝેરીલા સાપમાંથી એક માનવામાં આવે છે. મંગળવારે એક મહિલાએ ક્લેવીન્લેડમાં રહેનાર જેમી ચાપેલને ફોન કરી પોતાના ઘરના બેકયાર્ડમાં કોસ્ટલ તાઈપન…
View On WordPress
0 notes