પ્રાંતિજ નુ ગૌરવ
પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ના ડાયરેક્ટર ર્ડા નૃપાંશ અરવિંદભાઇ પટેલ ના પુત્ર રુદ્ર સી.બી.એસ.સી બોર્ડ દ્રારા લેવાયેલ ધોરણ-૧૦ ની પરીક્ષા માં ૯૪ ટકા સાથે પાસ થયો તો અમદાવાદ એશિયા ઈંગ્લિશ મિડીયમ સ્કુલ માં ટોપ-૧૦ મા સ્થાન પ્રાપ્ત કર્યુ તો રુદ્ર એ સ્કુલ તથા મોટાબાર કડવા પાટીદાર સમાજ તથા પ્રાંતિજ નુ ગૌરવ વધાર્યુ છે
જીલ રાવલ ZSTV પ્રાંતિજ.
View On WordPress
0 notes
તાંત્રિકવિદ્યાથી રૃપિયાનો વરસાદ વરસાવી મુશ્કેલી દૂર કરવાને બહાનેે ૯૪ લાખની ઠગાઈ, Gujarat -News
તાંત્રિકવિદ્યાથી રૃપિયાનો વરસાદ વરસાવી મુશ્કેલી દૂર કરવાને બહાનેે ૯૪ લાખની ઠગાઈ, Gujarat -News
તાંત્રિકવિદ્યાથી રૃપિયાનો વરસાદ વરસાવી મુશ્કેલી દૂર કરવાને બહાનેે ૯૪ લાખની ઠગાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ, રવીવાર
સેટેલાઈટમાં રહેતી વ્યકિતને તાંત્રિક વિદ્યાથી આર્થિક મુશ્કેલી દૂરકરી રૃપિયાનો વરસાદ વરસાવશે કહીને દાગીના અને રોકડ રકમ મળીને ૯૪.૬૬ લાખની છેતરપિંડી કરનારા ગાંધીનગરના હિતેષ એચ.યાજ્ઞિાક સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ…
View On WordPress
0 notes
રાત્રિ કર્ફ્યુમાં એબ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ
રાત્રિ કર્ફ્યુમાં એબ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ...
#ahmedabadd #gujarat #ambulance #sirens
રાત્રિ કફ્ર્યુમાં એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે, ટ્રાફિકમાં સાયરન વગાડવા છૂટ
અમદાવાદઃ રાજયમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. ગઇકાલે કાળમુખો કોરોના રાજ્યમાં ૯૪ લોકોને ભરખી ગયો છે. કો���ોનાએ લોકોનું શારીરિક સ્વાસ્થ્ય તો બગાડ્યું જ છે, પરંતુ સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું…
View On WordPress
0 notes
કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪ વાહનોને ડિટેઈન કરાયા રિપોર્ટ બાય પિયુષ રાઠોડ કચ્છ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ ૯૪ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.૫૫,૮૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૯૯ જેટલા…
0 notes
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયો છે અને દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકામાં ગઈકાલે ૧ર થી ર દરમ્યાન ર૦ મીમી અને ર થી ૪ દરમ્યાન પ મીમી અને ૪ થી ૬ દરમ્યાન ૧પ મીમી મળી કુલ ૩૪ મીમી વરસાદ નોંધાયો છે. જયારે માળીયા હાટીના પંથકમાં ગઈકાલે ૧ર થી ર દરમ્યાન ર૮ મીમી, ૪ થી ૬ દરમ્યાન ૩ર મીમી મળી કુલ ૬૦ મીમી વરસાદ નોંધાયો છે. જયારે વિસાવદર પંથકમાં ર થી ૪ દરમ્યાન ૧૦ મીમી અને ૪ થી ૬ દરમ્યાન ૯ મીમી વરસાદ મળી કુલ ૧૯ મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાનાં વિ���િધ તાલુકામાં મોસમનો કુલ વરસાદ જાઈએ તો કેશોદ ૯૪ મીમી, જૂનાગઢ ૪પ મીમી, ભેંસાણ ૯પ મીમી, મેંદરડા ૮૯ મીમી, માંગરોળ પપ મીમી, માણાવદર ૧૦૬ મીમી, માળીયા હાટીનાં ર૧૭ મીમી, વંથલી ૬૬ મીમી અને વિસાવદર ૭૭ મીમી મળી જૂનાગઢ જીલ્લામાં કુલ ૮૮૯ મીમી અત્યાર સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે જૂનાગઢ જીલ્લાનાં ડેમનાં વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યાનાં અને ડેમમાં નવા નીરની આવક થઈ હોવાનાં અહેવાલ છે. #saurashtrabhoomi #media #news #gujarat#Visavadar#monsoon#rain https://www.instagram.com/p/CBU0iarlja7/?igshid=1fzqh6n40efua
0 notes
સારંગપુર - ૯૪ ।। સ્વામીની વાતો પ્રકરણ - ૫ ।। (૧૧૧ - ૧૨૦) https://ift.tt/323xRwB
0 notes
ચાઈલ્ડ એન્ડ યુથ રિવોલ્યુશન ફાઉન્ડેશન દ્વારા unlock Your Talent During Lockdown નું થયું આયોજન....
ચાઈલ્ડ એન્ડ યુથ રિવોલ્યુશન ફાઉન્ડેશન દ્વારા unlock Your Talent During Lockdown નું થયું આયોજન….
ચાઈલ્ડ એન્ડ યુથ રીવોલ્યુશન ફાઉન્ડેશન,સુરત અને નેહરુ યુવા કેન્દ્ર ,સુરત દ્વારા તા.૨ થી ૧૪ એપ્રિલ,૨૦૨૦ દરમિયાન બાળકો અને યુવાનો માટે રાજય સ્તરીય “Unlock your talent in lockdown” Show your talent, from your home ડીઝીટલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સમગ્ર ગુજરાત ભરની ૧૦૦ સ્કૂલો અને ૯૪ કોલેજ/યુનિવર્સિટીના ધો.૧ થી કોલેજ (વય મર્યાદા :૨૫ વર્ષ ) સુધીના ૩૦૦ વધુ કરતા વિધાર્થીઓએ પોસ્ટર…
View On WordPress
0 notes
વધાઈ હો। .....પ.પૂ. આચાર્યવર્ય ગોસ્વામી ૧૦૮ શ્રીમદ વલ્લભલાલજી મહારાજશ્રીના ૯૪ માં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત રાજકોટ ખાતે સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા "શ્રી કૃષ્ણ કથા" નું ભક્તિમય આયોજન થયેલ છે. વ્યાસપીઠ પર વક્તા ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયશ્રી સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે તારીખ: ૪ જાન્યુઆરી ૨૦૨૦ થી ૮ જાન્યુઆરી ૨૦૨૦કથા સમય: ૩-૦૦ થી ૬-૦૦શુભ સ્થળ: "શ્રીવલ્લભધામ", ધોળકિયા સ્કૂલ સામે, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ નોંધ : કથા દરમ્યાન દરરોજ રાત્રે: વૃંદાવનનાં સુ��્રસિદ્ધ શ્રી વેદપ્રકાશજીની મંડળી દ્વારા શ્રી કૃષ્ણ લીલાના પ્રસઁગો તાદ્રશ્ય થશે.તો સર્વે વૈષ્ણવજનોએ લાભ પ્રાપ્ત કરવો જોઈએ ..... #krishna #katha @rajkotlive https://www.instagram.com/p/B6qBRwvAoXx/?igshid=8f51bole3zu5
0 notes
થરામાં પી.યુ.સી સેન્ટર ખોલવામાં આવ્યું..
સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોને લઇને વાહન ચાલકોને જરુરીયાત ડોક્યુમેન્ટ જરુરી બનતા એવા કે હેલ્મેટ., પી.યુ.સી., લાઇસન્સ, આર.સી. બુક, વીમા પોલીસી જેવા ડોક્યુમેન્ટ ફરજીયાત હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી ઉઠાવી ડોક્યુમેન્ટ પુરા કરવામાં લાગી ગયા છે. નવા નિયમો ૩૧ ડિસેમ્બર સુધી લંબાવામાં આવ્યાં ેછે. કાંકરેજ તાલુકાના થરા - તાણા રોડ ઉપર પી.યુ.સી. સેન્ટર ખોલવામાં આવ્યું છે જેથી કાંકરેજ તાલુકાની પ્રજા ઘરે બેઠા લાભ મેળવી શકશે. પી.યુ.સી. સેન્ટરના ઉદ્ઘાટન બાદ તુરંત જ બાઈકોની લાઈન લાગી હતી જેમાં પહેલાં દિવસે ૯૪ બાઇક ૮ ગાડીની પી.યુ.સી. કાઢવામાં આવી હતી. ડીસા પાલનપુર જવાની જગ્યાએ થરામાં પી.યુ.સી. મળી જતાં બાઈક ચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ઘણાં આગેવાનો ઉપસ્થિત ર��્યા હતાં જેમાં કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલા, કાંકરેજ નાયબ મામલતદાર જગદીશ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઇ દેસાઈ સહિત યુવાન મિત્રોએ હાજરી આપી હતી.
(તસવીર /અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)
Read the full article
0 notes
મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેરમાં તેજી
મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેરમાં તેજી
November 8, 2017, 10:32 am
અમદાવાદ: શેરબજારમાં ગઇકાલે છેલ્લા કલાકોમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી. સેન્સેેક્સમાં ૩૬૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. દરમિયાન આજે શરૂઆતે વૈશ્વિક બજારમાં જોવા મળેલા સુધારા તથા એફઆઇઆઇની ખરીદીના પગલે સેન્સેક્સ અને નિફટીમાં ૦.રપ ટકાનો સુધારો જોવાયો હતો. આજે શરૂઆતે સેન્સેેક્સ ૯૪ પોઇન્ટના સુધારે ૩૩,૪૬૪ જ્યારે નિફટી ર૭ પોઇન્ટના સુધારે ૧૦,૩૭૮ની સપાટીએ ખૂલી હતી.…
View On WordPress
0 notes
પ્રાંતિજ ગ્રામપંચાયતો ની ચુંટણી ને લઈ ચિત્ર સ્પષ્ટ થયુ
પ્રાંતિજ ગ્રામપંચાયતો ની ચુંટણી ને લઈ ચિત્ર સ્પષ્ટ થયુ
તાલુકા ના પીલુદ્રા -કેસરપુરા મા સરપંચ માટે આઠ-આઠ ઉમેદવાર મેદાન માચુંટણી પ્રચાર જોરશોર થી ચાલુસરપંચ ઉમેદવારો મતદારો ને રીઝવવા અવનવા નુસખા અપનાવી રહ્યા છેતારીખ ૧૯ અને રવિવાર ના દિવસે ચુંટણી યોજાશે૨૪ પંચાયતો માટે ૯૪ સરપંચ ઉમેદવારો મેદાન મા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા મા આવેલ ગ્રામપંચાયતો ની ચુંટણી ને લઈ ને પ્રચાર માધ્યમ તેજ થયો છે અને પ્રાંતિજ તાલુકા ની ૨૪ ગ્રામપંચાયત માટે હાલ ૯૪ સરપંચ…
View On WordPress
0 notes
અમદાવાદની ૨૫૦૦ પૈકી ૯.૪ ટકા શાળાઓએ ફાયર એન.ઓ.સી. મેળવવા પ્રયાસ જ કર્યો નથી, Gujarat -News
અમદાવાદની ૨૫૦૦ પૈકી ૯.૪ ટકા શાળાઓએ ફાયર એન.ઓ.સી. મેળવવા પ્રયાસ જ કર્યો નથી, Gujarat -News
અમદાવાદની ૨૫૦૦ પૈકી ૯.૪ ટકા શાળાઓએ ફાયર એન.ઓ.સી. મેળવવા પ્રયાસ જ કર્યો નથી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,ગુરુવાર,1
જુલાઈ,2021
શહેરમાં ફાયર એન.ઓ.સી.ન ધરાવતા બિલ્ડીંગો ઉપરાંત એન.ઓ.સી. ન
ધરાવતી શાળાઓને પણ ફાયર વિભાગ દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી છે.દરમ્યાન ફાયર
એન.ઓ.સી.મામલે શાળાઓની સ્થિતિને લઈ હાથ ધરવામાં આવેલા સર્વેમાં અમદાવાદની ૨૫૦૦
પૈકી ૫૪…
View On WordPress
0 notes
ખોટી વાહ વાહથી ફુલાઈ જવું નહીં. પ્રસંશા એ ધીમું ઝેર છે. એમાં ફસાશો તો બધુ ગુમાવી બેસશો. "મન સાગરનાં મોતી - ૯૪" "Man Sagar na Moti - 94" નીચેની લીંક ઉપર ક્લીક કરો. https://youtu.be/VOtv532ula4 ખાસ વિનંતીઃ આપને જો આ વાર્તા ગમે તો આપના મિત્રવર્તુળમાં શક્ય તેટલી વધારે સંખ્યામાં શેર કરવા વિનંતી. (at SAKET Projects Limited)
0 notes
કારેલીબાગની ૯૪ વર્ષની વૃધ્ધાને બે દિવસે હોસ્પિટલમાં જગ્યા મળી, Gujarat -News
કારેલીબાગની ૯૪ વર્ષની વૃધ્ધાને બે દિવસે હોસ્પિટલમાં જગ્યા મળી, Gujarat -News
કારેલીબાગની ૯૪ વર્ષની વૃધ્ધાને બે દિવસે હોસ્પિટલમાં જગ્યા મળી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કોરોના પોઝિટિવ વૃધ્ધ મહિલાની સારવાર માટે બે દિવસ સુધી પરિવારજનોને ખાનગી હોસ્પિટલમાં જગ્યા નહી મળતા આખરે આજે વાઘાડિયારોડ વિસ્તારની હોસ્પિટલમાં જગ્યા મળી હતી.
કારેલીબાગ વિસ્તારમાં ઓમ શાંતિ માર્ગ પર આવેલી સત્કાર સોસાયટીમાં…
View On WordPress
0 notes
બેન્ક બહાર ભીડ થતા લોકોને સેફ ડિસ્ટન્સની સમજ આપી ૧૯૫૨ લોકોના એન્ટિજન ટેસ્ટમાં ૯૪ પોઝિટિવ, Gujarat -News
બેન્ક બહાર ભીડ થતા લોકોને સેફ ડિસ્ટન્સની સમજ આપી ૧૯૫૨ લોકોના એન્ટિજન ટેસ્ટમાં ૯૪ પોઝિટિવ, Gujarat -News
બેન્ક બહાર ભીડ થતા લોકોને સેફ ડિસ્ટન્સની સમજ આપી ૧૯૫૨ લોકોના એન્ટિજન ટેસ્ટમાં ૯૪ પોઝિટિવ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલુ કરવામાં આવેલ ૧૧ રેપિડએન્ટીજન ટેસ્ટ સેન્ટરમાં આજરોજ ૧૯૫૨ નાગરિકોએ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી ૯૪ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.
જાહેરમાં માસ્ક ન પહેરનાર…
View On WordPress
0 notes
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બે કાબુઃ 365 નવા કેસ ઉમેરાયા, Gujarat -News
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બે કાબુઃ 365 નવા કેસ ઉમેરાયા, Gujarat -News
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બે કાબુઃ 365 નવા કેસ ઉમેરાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મહેસાણા,તા.12
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની રફ્તાર કુદકેને ભુસકે વધી
રહી છે. સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાવા લાગ્યા છે. સોમવારના રોજ પાટણ
જિલ્લામાં ૧૦૪ બનાસકાંઠા-૯૪ તથા મહેસાણા જિલ્લામાં ૧૪૩ તથા શહેરમાં એન્ટીજન
ટેસ્ટમાં ૧૨૭ કેસ નોંધાવા પામ્યા છે.…
View On WordPress
0 notes