કોઈ પોતાને કહે ‘તુમ્હારી ઔકાત ક્યા હૈ ?’ ઉત્તર છે – હા, જો એ પીયૂષ મિશ્ર હોય તો !
પેટા મથાળું: પીયૂષ મિશ્ર બદલાઈ ગયા છે. ૨૦૦૯માં બ્રેઇન સ્ટ્રૉક આવ્યા પછી તેઓ ધ્યાન તરફ વળી ગયા છે. તેમણે આત્મકથાત્મક નવલકથા લખી છે- ‘તુમ્હારી ઔકાત ક્યા હૈ પીયૂષ મિશ્ર ?” પોતાની જ નબળાઈઓ, પોતાની જ ભૂલોને તેમણે આ પુસ્તકમાં છતી કરી છે. આ પુસ્તકની અત્યાર સુધીમાં સાત આવૃત્તિ થઈ ગઈ છે. (પર્દા હૈ પર્દા કૉલમ, […]કોઈ પોતાને કહે ‘તુમ્હારી ઔકાત ક્યા હૈ ?’ ઉત્તર છે – હા, જો એ પીયૂષ મિશ્ર હોય તો !
View On WordPress
0 notes
कुछ पाने की हो आश आश ❣️
View On WordPress
4 notes
·
View notes
My New Saregama Caravan Go Gold (at Amreli) https://www.instagram.com/p/CfJgaCBMaz54xb_-bt3k1d2HJp42VaKnNQU9Ds0/?igshid=NGJjMDIxMWI=
0 notes
2 notes
·
View notes
at Amreli https://www.instagram.com/p/CHHrS-Eg5YME0E2o-XPosS_oUajPQ57-V0lKgc0/?igshid=j95og5c68zvl
0 notes
0 notes
0 notes
Shishir Ramavat: ગુજરાતી ભાષા ફાવે તેમ લખાય, એમ?
https://shishir-ramavat.blogspot.com/2020/07/blog-post_16.html?spref=fb&m=1
View On WordPress
0 notes
સાવજની ભાઈબંધી
જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.
ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક…
View On WordPress
0 notes
સાવજ ની ભાઈબંધી
જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.
ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક…
View On WordPress
0 notes
देवी सिंह तोमर दुनिया का सर्वाधिक लोकप्रिय टीवी धारावाहिक...
देवी सिंह तोमर दुनिया का सर्वाधिक लोकप्रिय टीवी धारावाहिक…
https://wp.me/p4xItG-5Tj
View On WordPress
0 notes
કદી ન બુઝે એવો પ્રકાશ – અમિતાભ
https://wp.me/pidi9-95j
View On WordPress
0 notes
ગામડાનો વરો :
નાડા ને બુંગણ ને કમંડળ ને ખુમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને ખમણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કટંબમાં લગન પરસંગ એટલે કે વરો છે એમ સમજી લેવાતુ. કેટરીંગ તો હતુ જ નહી પણ શમિયાણાવાળા ય શહેરમાં જ હતા. એટલે માળવા કારવવા તાપડા-તાલપત્રી ને બુંગણ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોહમાંથી કે ઢાલ હોય ત્યાંથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા.
વર કે કન્યાના બાપા તો લગનને છો મહીનાની વાર હોય…
View On WordPress
0 notes
હૂ નહિ હોવ.........ત્યારે.......!
હૂ નહિ હોવ………ત્યારે…….!
હૂ નહિ હોવ………ત્યારે…….!
દરેક પતિ-પત્નિએ વાંચવા લાયક લેખ.
તું શોધીશ મને ચારે બાજુ,
ભટકીશ ખૂણે ખૂણે પણ
દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.
તું ઈચ્છીશ હું તારી સાથે રહું,
રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.
તને લાગશે વાસણનો અવાજ થયો
તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.
તું થાકીને ઘરે આવીશ,
સોફા પર ઢળી જઈશ, ત્યારે
અદરખ અને એલચી…
View On WordPress
1 note
·
View note
ખાનદાન દુશ્મન :
ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.
એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.
કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?
માણસો : કેમ કુંવરસાબ?
કુંવર : મને ભુખ બહુ લાગી છે.
માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ…
View On WordPress
0 notes