Tumgik
#લાલુપ્રસાદ યાદવ
smitatrivedi · 3 years
Text
૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ
૩. અભિશાપ અને ગાળના બૂમરેંગ
બિહારના મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવ સામે ભ્રષ્ટાચારનો મજબૂત કેસ બનતો હોવા છતાં દેશના વડાપ્રધાન એમને સત્તા છોડવા ફરજ પડી શકયા નહીં. એમણે છેવટે રાજીનામું આપ્યું તે ય એવી રીતે આપ્યું કે છેવટે સત્તા એમની પાસે જ રહી. હજુ ય લાલુપ્રસાદને કશું જ કહી શકવાની કદાચ કોઈનામાં હિંમત નથી. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન જેવી વ્યકિત જયારે પોતાની ‘લાચારી’ જાહેર કરે ત્યારે એમની દયા જ આવે. વડાપ્રધાન ગુજરાલ એક પીઢ…
Tumblr media
View On WordPress
0 notes
sudarshancoverage · 3 years
Text
ઘાસ ચારા કૌભાંડઃ લાલુ યાદવને મળી શરતી જામીન, સાડા ત્રણ વર્ષ પછી આવશે જેલથી બહાર
ઘાસ ચારા કૌભાંડઃ Lalu Yadav gets conditional bail, will come out of jail after three and a half years #laluprasad #yadav #RDJ
ઘાસ ચારા કૌભાંડ ઝારખંડ હાઈકોર્ટે શનિવારે ચારા કૌભાંડમાં દોષિત બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ ને જામીન આપી છે. હવે લાલુપ્રસાદ જેલથી બહાર આવશે. ઝારખંડ હાઈકોર્ટે અડધી સજા પૂરી કરવાના આધાર પર શરતી જામીન આપી છે. આ અસરામાં તેમણે એક લાખના બોન્ડ ભરવો પડશે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે 10 લાખ દંડ ભરવો પડશે, તેમજ પાલપોર્ટ જમા કરાવવાનો રહેશે, લાલુ યાદવ કોર્ટની અનુમતી વગર…
Tumblr media
View On WordPress
0 notes
adimsandesh · 3 years
Text
બિહાર વિધાનસભા ચૂંટણી: પીએમ મોદીની રેલીની મુખ્ય 20 વાતો
બિહાર વિધાનસભા ચૂંટણી: પીએમ મોદીની રેલીની મુખ્ય 20 વાતો
[ad_1]
Tumblr media
India
oi-Prakash Kumar Bhavanji
| Published: Friday, October 23, 2020, 13:55 [IST]
Tumblr media
બિહાર ચૂંટણી 2020 ના સમાચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (નરેન્દ્ર મોદી) એ શુક્રવારે (23 ઓક્ટોબર) ના રોજ સાસારામમાં પ્રથમ રેલી યોજી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પર જોરદાર હુમલો કર્યો હતો. આ રેલીમાં પીએમ મોદીએ લાલુપ્રસાદ યાદવ અને તેના પરિવાર પર પણ…
View On WordPress
0 notes
aapnugujarat1 · 6 years
Photo
Tumblr media
બિહારમાં પણ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ, નીતિશે કહ્યું- ભણસાલી તમામ પક્ષોને સંતુષ્ટ કરે દેશના વિભિન્ન રાજ્યો જ્યારે સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવતી’ની રીલીઝ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, ત્યારે તેમાં હવે બિહાર પણ સામેલ થયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બિહારમાં પણ સંજય ભણસાલીની પદ્માવતી ત્યાં સુધી રીલીઝ નહીં થઇ શકે જ્યાં સુધી ભણસાલી તમામ પક્ષોને સંતુષ્ટ નથી કરી દેતા.ભાજપ ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ નીતિશ કુમારને મળીને ફિલ્મની રીલીઝ અટકાવવાની માંગ કરી હતી. મંગળવારે સવારે વિધાનસભાના પરિસરમાં પણ નીરજે પદ્માવતીનો વિરોધ દર્શાવીને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ વાંધાજનક કોમેન્ટ પણ કરી હતી. નીતિશ કુમારનું આ વલણ એકદમ ચોંકાવનારું છે, પરંતુ માનવામાં આવે છે કે તેઓ આ મુદ્દે કોઇ વિવાદમાં પડવા માંગતા નથી. તેથી તેમણે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીને તમામ પક્ષોને જે-જે મુદ્દે ફરિયાદ છે, તેનું સમાધાન લાવવા અને તેમને સંતુષ્ટ કરવા જણાવ્યું છે. નીતિશે કહ્યું કે, જ્યારે તમામ લોકોને સંતોષ થશે, ત્યારે ‘પદ્માવતી’ને બિહારમાં રીલીઝ કરવામાં તેમને કોઇ વાંધો નહીં હોય.આ પહેલા આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ પણ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ લગાવવાની માંગનું સમર્થન કરી ચૂક્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, પંજાબ, ગુજરાત જેવા રાજ્યો પણ પદ્માવતી ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લગાવી ચૂક્યાં છે.
0 notes
Text
કોઈ એક કાંકરે એક મારે, કોઈ બે મારે પણ એક કાકરે અનેક પક્ષીઓ પાડી દેવાનું કામ તો નરેન્દ્ર મોદી જ કરે.
રાષ્ટ્રપતિ પદ ના એન.ડી.એ ના ઉમેદવાર તરીકે રામનાથ  કોવિંદ ની પસંદગી એ એનું ઉતમ ઉદાહરણ
આગામી ૧૭ જુલાઈએ યોજનાર દેશના સર્વોચ્ચ એવા મહામહિમ રાષ્ટ્રપતિ ની ચુંટણી યોજનાર છે ત્યારે કેન્દ્રમાં શાસક પક્ષ ભાજપ અને સાથી પક્ષો ની પોતાના ઉમેદવાર જીતાડવા માટે આકરી કસોટી છે સાંસદ અને ધારાસભ્ય ના મતો થી ચૂંટાતા રાષ્ટ્રપતિ માટે લોકસભા રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાના મતો થી ચુંટાવું એ હાલની લોકશાહીમાં ખુબ જ અઘરું કામ છે લોકસભા માં બહુમત ધારાસભ્યો અને તેમના આધારે રાજ્યસભા માં ચુંટાતા રાજ્યસભાના સાંસદો માં હજી પણ એનડીએ એકલા હાથે રાષ્ટ્રપતિ ચૂંટી લે તે કામ અઘરું છે પરંતુ જે પ્રકારે નરેન્દ્ર મોદી ની જ અને એમના જ વિચાર થી ચાલતી ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશના પંદર જેટલા રાજ્યોમાં કોઈ ને કોઈ રીતે શાસન માં છે છતાં આંધ્ર તમિલનાડુ ,બંગાળ, બિહાર, કર્ણાટક,કેરાલા જેવા જે હજી ઘણો મોટો હિસ્સો ધરાવે છે તે કોઈ પણ આડા ચાલે તો ચોક્કસ પાને શાસક પક્ષ ઈચ્છે તેવું ન થાય તેવો પડકાર ઉભો કરી જ શકે પરંતુ આજે સમગ્ર દેશમાં પછાત દલિત અને મુસ્લિમ બોટો માટે જ રાજકારણ થઇ રહ્યું છે તે ખુબ જ મહત્વ નું છે એવો સમયે ઉતરપ્રદેશ જેવો મોટો અને મહત્વ ના રાજ્યમાંથી આવે છે અને ઉતરપ્રદેશ થી દેશના રાજકારણ માં ખુબ જ મહત્વતા ધરાવતા મુલાયમ સિંહ માયાવતી ને પોતાના પક્ષ માટે દલિત પછતા મતોની નારાજગી પોષાય જ નહિ અને જેવું રામનાથ કોવિંદ નું નામ આવ્યું એટલે તેઓની વિરોધ કરવાની માનસિકતા પર પૂર્ણ વિરામ મૂકી ગયું તો હાલ કોવીન્દજી બિહારના રાજ્યપાલ છે બિહાર માં હાલ સતા પર રહેલા નીતીશકુમાર અને લાલુપ્રસાદ યાદવ ના પક્ષો ની યુપીના નેતાઓનું તેમની સાથેનું જોડાણ સાથે ત્યાં ના સ્થાનિક રાજકારણ માં પણ દલિત પછાત મતોની ભૂમિકા ને લઇ કોવિંદ જી સામે વિરોધ થવો મુશ્કેલ છે. આમ બે મોટા રાજ્યો પાર્ટી અને જનતાદળ બધા ની બોલતી બંધ થઇ સાથે સાથે કોવિંદ જી દલિત અને પછાત કહેવાય એવો કોળી સમાજ ના પણ રાષ્ટ્રીય પ્રમુખ રહી ચુક્યા છે ત્યારે આખાયે ભારતમાં જુદાજુદા  વર્ગોથી ઓળખાતો કોળી ઠાકોર પછાત વર્ગ પણ એમની સાથે જોડાયેલો હોય દેશના પછાત વર્ગ ને નારાજ કરવો કોંગ્રેસ ને પણ પરવડે જ નહિ એમ લગભગ બધા પક્ષો ને મૂર્છા આવી જાય એ પ્રકારે ઉમેદવાર ની પસંદગી કરીને એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનું કામ નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે ત્યારે મોટાભાગે તો કોઈ વિઘ્ન આવવાની નહીવત શક્ય્રતા વચ્ચે ૧૭ જુલાઈએ દેશને  ફરી એકવાર દલિત અને પછાત વર્ગ થી આવતા રાષ્ટ્પતિ મળશે .
0 notes
adimsandesh · 3 years
Text
9 નવેમ્બરે લાલુજીની રિહાઇ, 10 નવેમ્બરે નીતિશની વિદાય: તેજસ્વી યાદવ
9 નવેમ્બરે લાલુજીની રિહાઇ, 10 નવેમ્બરે નીતિશની વિદાય: તેજસ્વી યાદવ
[ad_1]
Tumblr media
India
oi-Prakash Kumar Bhavanji
| Published: Friday, October 23, 2020, 14:48 [IST]
Tumblr media
બિહાર વિધાનસભાની ચૂંટણીના પગલે રાજ્યમાં ચૂંટણી રેલીઓ તીવ્ર બની છે. આ જ ક્રમમાં શુક્રવારે લાલુપ્રસાદ યાદવના નાના પુત્ર અને આરજેડી નેતા તેજસ્વી યાદવે નવાદામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘કેટલાક લોકો જ્ઞાતિના નામે, કેટલાક ધર્મના નામે લડશે, પરંતુ આ…
View On WordPress
0 notes
aapnugujarat1 · 6 years
Photo
Tumblr media
વોશિંગ્ટન કરતાં મધ્યપ્રદેશના રોડ વધુ સારા છેઃ શિવરાજસિંહ અમેરિકાના પ્રવાસે ગયેલા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમને સંબોધતાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રોડ વોશિંગ્ટન કરતાં વધુ સારા છે.  શિવરાજસિંહના આ નિવેદન બાદ ટિ્‌વટર પર ભારે મજાક ઊડી રહી છે.શિવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લાં ૧૨ વર્ષથી મધ્યપ્રદેશનો મુખ્યપ્રધાન છું. હું એ વાત હંમેશાં કહેવા માગતો હતો કે પ્રાથમિક માળખા વિના કોઈ રાજ્ય આગળ વધી શકતું નથી. તેથી સૌથી પહેલાં અમે રાજ્યમાં સારા રોડ બનાવ્યા છે, જ્યારે હું અહીં એરપોર્ટ પર ઊતર્યો હતો. રોડ પર ચાલીને આવ્યો ત્યારે મને લાગ્યું હતું કે અમેરિકાના રોડ કરતાં મધ્યપ્રદેશના રોડ વધુ સારા છે, જોકે શિવરાજસિંહના આ નિવેદન બાદ લોકોએ ટિ્‌વટર પર ભારે મજાક ઉડાવી હતી અને તેમના આ નિવેદન બાદ મધ્યપ્રદેશના રોડને સારા બતાવવા માટે ટિ્‌વટર પર વિવિધ પ્રકારના રોડની તસવીરો ટિ્‌વટ કરવાનું શરૂ કરી દીધું હતું.બીજી તરફ એક એવી પણ હકીકત રજૂ થઈ રહી છે કે શિવરાજસિંહે ભલે મધ્યપ્રદેશના રોડને અમેરિકાના રોડ કરતાં સારા ગણાવ્યા હોય, પરંતુ આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ૨૦૧૫ના એનસીઆરબીના આંકડાના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં દરરોજ ૧૧૨ રોડ અકસ્માત થાય છે અને તેમાં ૨૭ લોકોનાં મોત થાય છે એટલું જ નહિ, દેશમાં રોડ અકસ્માતના મામલે એમપી ચોથા સ્થાને આવે છે અને આ જ કારણથી શિવરાજસિંહના નિવેદન બાદ ટિ્‌વટર મજાક થઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સારા રોડની વાત છે ત્યારે જ્યારે લાલુપ્રસાદ યાદવ બિહારના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે બિહારના રોડની સરખામણી જાણીતી અભિનેત્રી હેમામાલિનીના ગાલ સાથે કરી હતી. અને તે વખતે લાલુને પણ તેમના આ નિવેદન બદલ અનેક પ્રકારની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
અંધેરી કોઠરી મેં રોશનદાન : લોકનાયક જયપ્રકાશ નારાયણ લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં ’ભારત રત્ન’ હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે ’આંદોલનમય’ ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવ�� નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ ... આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ ’યુવાહૃદય સમ્રાટ’નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક ’વ્યાવહારિકતા’ દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના ’લોકનાયક’ પુરવાર થયા હતા.સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું. પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી. જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃતિક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા. સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.’એક મહા ભયંકર રાક્ષસ હતો, જેણે પ્રજા પર એટલો ત્રાસ વર્તાવી દીધો હતો કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. રાક્ષસનો આત્મા સાત સમુંદર પાર એક મહેલમાં સોનાના પાંજરામાં રહેલા પોપટમાં હતો. તેથી રાક્ષસને વારંવાર મારવા છતાં તેનું મૃત્યુ થતું ન હતું. જ્યારે રાજાએ આ પોપટની ગરદન મરડીને તેને મોતને ઘાટ ઉતાયો ત્યારે જ રાક્ષસ હણાયો હતો’ આવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી અને પછી ભૂલાઇ પણ ગઈ હતી, પણ એક વરસ પહેલાં ગુજરાતના માજી મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાપીની એક સભામાં આ વાર્તા યાદ કરાવી, સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના સંદર્ભે. એ પછી લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવતા કેશુબાપા રાબેતા મુજબ, ચૂંટણીના એંધાણ દેખાતાં પટમાં આવ્યા અને સભાઓમાં આ વાર્તા કહેવાની શરૂ કરી નરેન્દ્ર મોદીના સંદર્ભે! સાચાં ખોટાંની ચર્ચા અર્થહીન છે પણ એટલું નક્કી છે કે જનતા માટે વગર પૈસાનો તમાશો છે!આપની અહીં રાક્ષસ અને પોપટનાં ઉદાહરણ નથી લેવાં, એને બાજુ પર રાખીને જો વાત કરીએ તો પણ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ જોવા મળે છે એના પરથી લાગે છે કે આખી કૉંગ્રેસ પાર્ટીનો આત્મા એકજ પરિવારમાં વસે છે, એ પરિવારને નાનકડી પણ ચોટ પહોંચાડવાની કોશિશ થાય છે અને લગભગ સવાસો વર્ષ જૂનો હોવા છતાં આખેઆખો પક્ષ ખળભળી ઊઠે છે! જી હજૂરીનો ઇતિહાસ બહુ જૂનો અને રગોમાં પેસી ગયેલો છે, જેમાં ૧૯૭૦માં દેવકાન્ત બરૂઆએ ’ઇન્દીરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઇન્દીરા’ એવું વિધાન કરીને તમામ ચાપલુસોમાં આજે પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. યુપીએ સરકારની પહેલી ટર્મ વખતે સોનિયાજીને વડાપ્રધાન બનાવવા માટે એક નેતાજીએ હાથમાં પિસ્તોલ લઈ આત્મહત્યાનો તમાશો કરેલો એ પણ બહુ મનોરંજક હતો. હજુ થોડા સમય પહેલાં એક મહાશયે તો પોતાની રાજ્યપાલ તરીકે નિમણૂક થયા પછી આ પરિવારની શાનમાં પોતાની વફાદારીના કસીદા પઢેલા! આજકાલ, જમાઇરાજાને લઈને પક્ષમાં વફાદારી દેખાડવાની જે હોડ લાગી છે એ ઓછી મનોરંજક અને વધારે બેહૂદી લાગે છે. દેશના કાનૂન મંત્રી સલમાન ખુર્શીદ એમ કહે કે સોનિયાજી માટે જીવ આપવા પણ તૈયાર છું, એનાથી બેહૂદી બીજી વાત કઈ હોઈ શકે? આના જેવીજ બીજી એક અત્યંત બેહૂદગી ભરેલી હરકત કોંગ્રેસના પ્રવક્તા મોહન પ્રકાશે, બિહારની ચૂંટણી વખતે રાહુલની સરખામણી લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથે કરવાની કરેલી. શેરીના નાકે રહેલા ધૂળના ઢગલાની કોઇ હિમાલય સાથે સરખામણી કરે એના જેટલીજ આ વાત વાહિયાત છે એટલે એની તો કોઇ ચર્ચા જ ના હોય,૧૧મી ઓક્ટોબરે જન્મદિન છે તો એમના મહાસાગર સમાન સાર્વજનિક જીવનમાંથી બે-ચાર બુંદનું આચમન કરવાની કોશિશ કરીએ.આજથી ૧૧૦ વર્ષ પહેલાં બિહારમાં જન્મેલા જયપ્રકાશ પોતાની યુવાનીના દિવસોમાં કટ્ટર માર્ક્સવાદી હતા અને દેશની આઝાદી માટે શસ્ત્રો ઉઠાવવાનું જરૂરી સમજતા હતા. સુભાષબાબુની જેમજ દેશમાંથી ભાગી જઈને નેપાળમાં ’આઝાદ દસ્તા’ની સ્થાપના કરેલી પણ ઇતિહાસને બીજું જ કાંઈક મંજૂર હતું એટલે અંગ્રેજો ના હાથે પકડાઈ ગયા જેલમાં એમના પર અસહ્ય અત્યાચાર કરવામાં આવ્યા પણ એ અત્યાચાર જે.પી.ના મનોબળને તોડી ન શક્યા. પછી ગાંધી અને નહેરુના સંપર્કમાં આવતાં એમની વિચારધારા બદલાઇ અને અહિંસા તરફ ઢળ્યા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને જયપ્રકાશજીને પણ સરકારમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું, પણ કોઇ જુદીજ માટીના બનેલા આ મહામાનવે દેશના પ્રથમ ગૃહમંત્રી થવાની ઓફર પણ ઠુકરાવી દીધી! ૧૯૫૪માં વિનોબાજીના સર્વોદય કાર્યક્રમ માટે જીવન સમર્પિત કરી દેવાની જાહેરાત કરી અને બિહારમાં સર્વોદય અને ભૂદાનમાં લાગી ગયા. એ દરમ્યાન ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ડાકુઓની સમશ્યા બહુ ઉગ્ર હતી, જયપ્રકાશજી એ વિનોબા સાથે મળીને ડાકુઓના આત્મસમર્પણ માટેના પ્રયત્નો કર્યા, પરિણામસ્વરૂપ માસ્ટર માધોસિંહ અને મોહરસિંહ જેવા ખૂંખાર ડાકુઓએ જે.પી.ના ચરણોમાં પોતાનાં હથિયાર નાખી દીધેલાં.એ પછી ધીમે ધીમે જે.પી.નું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને આ દરમ્યાન એમનાં પત્ની પ્રભાવતી દેવીનું પણ અવસાન થયું, પણ કથળેલું સ્વાસ્થ્ય જે.પી.ના જુસ્સાને કથળાવી શક્યું નહીં. પછી આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો એ માઇલસ્ટોન ચુકાદો જેમાં ઈન્દીરા ગાંધીએ ચૂંટાવા માટે ઘાલમેલ કરી હોવાનું પુરવાર થયું અને ૨૫મી જૂન ૧૯૭૪ ની એ કલંકિત તારીખ જે દિવસે દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ને દેશના તમામ મોટા નેતાઓની માફક અત્યંત કથળેલા સ્વાસ્થ્ય વાળા જયપ્રકાશજીને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા. (વિધિની વક્રતા એ છે કે જેમના સર્વોદય આંદોલન માટે જે.પી.એ જીવન સમર્પિત કરી દીધેલું એ એક સમયના સાથી વિનોબાએ આ કટોકટીને ’અનુશાસન પર્વ’ કહીને ઇન્દીરાની ચાપલૂસી કરી!) સ્વાભાવિક રીતે જ જેલમાં એમનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું અને સાત મહિના પછી જ્યારે બહાર આવ્યા ત્યારે એમની બન્ને કીડની લગભગ રજા લઈ લેવાની તૈયારીમાં હતી, પણ જુસ્સો હજુ અકબંધ હતો! બિહારમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે છાત્રો દ્વારા આંદોલનની ચિંગારી સળગી ઊઠી હતી અને પાંચ જૂન ૧૯૭૫ના રોજ પટણાના એ મેદાનમાં જ્યારે જે.પી.ના મોઢેથી પહેલીવાર ’સંપૂર્ણ ક્રાંતિ’ શબ્દો ઉચ્ચારાયા ત્યારે સામે પાંચ લાખનો માનવ મહેરામણ ઘૂઘવતો હતો! (લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા લોકો એ આ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનની સાઈડ ઈફેક્ટ છે!) જે.પી.એ એ પાંચ લાખની મેદની પાસેથી આંદોલન અહિંસક રહેવાનું વચન લીધું અને જનતાએ જે.પી. ને લોક નાયક નો ખિતાબ આપ્યો. જે.પી.ના માર્ગદર્શન હેઠળ પહેલી વાર ગુજરાતમાં જનતા મોરચાની બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી.સ્વાસ્થ્ય વધારેને વધારે બગડવામાં હતું છતાં દેશ પ્રત્યેની ફરજ ક્યાં આરામ કરવાની છૂટ આપે એમ હતી? ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ અને કહીં પે નિગાહેં કહીં પે નિશાના જેવા પક્ષોને ભેગા કરીને જનતા પાર્ટી નામનો શંભુ મેળો બનાવ્યો અને એને સત્તા પણ અપાવી, પણ સત્તામાં આવતાં જ કોઇ સમાન સિદ્ધાંત કે સમાન વિચારધારા વિનાના એ શંભુમેળામાં સત્તા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ જે જે.પી. માટે આ દેશના ભવિષ્ય માટે થઈને જોયેલ એક સ્વપ્ન ને તૂટતાં જોવા બરાબર હતું. જે વ્યક્તિ સત્તાથી હમેશાં દૂર ભાગતી રહી એના માટે સત્તાની આ બિભત્સ ખેંચતાણ જોવાનું અસહ્ય હતું. શરીરની સાથે હવે કદાચ મન પણ તૂટી ગયું હતું. બન્ને કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ ચૂકી હતી. જસલોકમાં ડાયાલિસીસ પર ટકેલ જીંદગી છેવટે ૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ હારી ગઈ! ભારતના આ અમર સપૂતે, બીજા લોકોની સેવામાં આખું જીવન સમર્પિત કરીને પોતાનાં સ્વપ્નોના વેરવિખેર અવ��ેષો સાથે સંસારમાંથી વિદાય લીધી.જયપ્રકાશની વિદાય પછી સત્તા માટે થઈને જે.પી.ના સ્વપ્નની અને આ દેશની જનતાના ભવિષ્યની હત્યા કરનારા ત્યારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંગે દેશમાં સાત દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી અને છેક ૧૯૯૮માં એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા. આ બધું રાંડ્યા પછીના ડહાપણ જેવું હતું અને ત્યાં સુધીમાં ભારતરત્ન એવા એવા લલ્લુ-પંજુઓ દલાતરવાડીની જેમ પોતાની ઝોળીમાં નાખી ચૂક્યા હતા કે જનતાની નજરમાં જયપ્રકાશજીના વિરાટ વ્યક્તિત્વની સામે ભારતરત્નનું કોઇ મૂલ્ય રહ્યું નહોતું! રાહુલ તો ઠીક છે પણ આજના કોઇ પણ નેતાને જે.પી.ની સાથે સરખાવવાની વાત તો દૂર પણ એમના દેશપ્રેમ અને ત્યાગના પ્રમાણમાં વ્હેંતીયા જ નહીં પણ અંગૂઠિયાં કહેવા એ પણ લોકનાયકનું હડહડતું અપમાન છે!
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
લાલુની ભાજપ વિરોધી રેલીમાં મમતા બેનર્જી, અખિલેશ અને શરદ યાદવ હાજર આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવ તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની મહારેલીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેડીયુના નારાજ નેતા શરદ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કોંગ્રેસના સીપી જોશી, એનસીપીના તારિક અનવર, આરએલડીના ચૌધરી જયંતસિંહ, સીપીઆઈના સુધાકર રેડ્ડી, જેએમએમના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન, બાબુલાલ મારન્ડી, ડીએમકેના નેતાઓ પણ હાજર રહ્યા હતા. એક જ મંચ ઉપર જુદી જુદી પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવ રાષ્ટ્રીય જનતા દળમાં જોડાઈ ગયા છે. આની સાથે જ તેઓ કોઇ પાર્ટી બનાવશે કે કેમ તેને લઇને ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. પટણામાં ગાંધી મેદાન ખાતે આયોજિત દેશ બચાવો, ભાજપ ભગાવો રેલીમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. સ્ટેજ ઉપર લાલૂ યાદવે તમામનું સન્માન કર્યું હતું. ગળે મળતા પહેલા શરદ યાદવ સાથે લાલુએ હાથ મિલાવ્યા હતા. શરદ યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા અગાઉ કહ્યું હતું કે, મહાગઠબંધન અને તેમનું જેડીયુ વાસ્તવિક જેડીયુ તરીકે છે. એક બે મહિનાની અંદર જાહેરમાં આની ખાતરી આપી દેવામાં આવશે કે જેડીયુ અમારી પાર્ટી તરીકે છે. આજના શક્તિ પરીક્ષણમાં તમામ નેતાઓએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. રેલીમાં ઉપસ્થિત લાલુપ્રસાદના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્રી મિશા ભારતી ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે, નીતિશકુમાર હવે એક સારા કાકા તરીકે રહ્યા નથી, તેઓ સત્તા લાલચમાં આવી ગયા છે. મંચ પરથી શરદ યાદવ, અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીમાં સામેલ થયા ન હતા પરંતુ તેમના તરફથી સંદેશાઓ આપવામાં આવ્યા હતા. નીતિશે ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ બળવો કરનાર શરદ યાદવની પાર્ટીમાંથી હકાલપટ્ટી નિશ્ચિત દેખાઈ રહી છે. બીજી બાજુ એનસીપીમાંથી અલી અનવરની હકાલપટ્ટી પણ નિશ્ચિત દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે, તેઓ રેલીમાં સામેલ થશે. બીજી બાજુ મુલાયમસિંહ યાદવે મહાગઠબંધનની જાહેરમાં તરફેણ કરી નથી. મમતા બેનર્જી મંચ ઉપર પહોંચ્યા બાદ તેજસ્વીએ ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. લાલુપ્રસાદ પોતાના પુત્ર તેજસ્વીને જોરદારરીતે લોંચ કરવાના હેતુસર આ રેલી યોજી રહ્યા હોવાનું પણ રાજકીય પંડિતો કહી રહ્ય છે. માયાવતી આમા ઉપસ્થિત રહ્યા ન હતા. તેજસ્વીએ કહ્યું હતું કે, પુરાવાઓને નષ્ટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નિતીશકુમાર પોતાના પાપને છુપાવવા બહાના શોધી રહ્યા હતા. નીતિશને કઈ ફાઇલનો ભય હતો જેથી મહાગઠબંધન છોડીને જતા રહ્યા છે. બાબુલાલ મારન્ડીએ કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા દેખાઈ રહી નથી. યુવા લોકો એક સાથે આવે તેવી અપીલ તેજસ્વી દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આમા ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે, લાલુ, શરદ યાદવ અને મમતા બેનર્જી બિલકુલ ભયભીત થયા નથી. હર હર મોદી ઘર ઘર મોદી નહીં બલ્કે બર બર મોદી ગડબડ મોદી વાત થવી જોઇએ.
0 notes
aapnugujarat1 · 7 years
Text
સીબીઆઇ પોપટ નહીં, પણ કૂતરાની જેમ કામ કરે છેઃ પ્રો.ચંદ્રશેખર
સીબીઆઇ પોપટ નહીં, પણ કૂતરાની જેમ કામ કરે છેઃ પ્રો.ચંદ્રશેખર
રાજદના ક્વોટામાંથી બિહારની નીતીશકુમાર સરકારમાં પ્રધાન બનેલા પ્રો.ચંદ્રશેખરે સીબીઆઇને લઇને એક વાંધાજનક અને વિવાદિત નિવેદન કર્યું છે. બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન ચંદ્રશેખરે જણાવ્યું છે કે સીબીઆઇ પોપટની જેમ નહીં પણ હાલ કૂતરા કરતાં પણ વધુ ખરાબ કામ કરી રહી છે.નીતીશકુમાર કેબિનેટના પ્રધાન પ્રો.ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે રાજદના વડા લાલુપ્રસાદ યાદવ, પૂર્વ મુખ્યપ્રધાન રાબડીદેવી અને નાયબ…
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
લાલુપ્રસાદ યાદવ સામે પગલા બાદ નીતિશકુમારે તાકીદે બેઠક બોલાવી આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ સામે હોટલ કૌભાંડ મામલામાં કેસ નોંધાયા પછી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી શરૂ કરતા બિહારની રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારે નાલંદાના રાજગીરમાં અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી ચીફ સેક્રેટરી અંજની કુમારસિંહ, પ્રિન્સીપલ સેક્રેટરી હોમ આમીર સુબહાની, રાજ્યના ડીજીપી પીકે ઠાકુર સાથે બેઠક યોજી હતી. બિહાર પોલીસ હેડક્વાર્ટર તરફથી સમગ્ર રાજ્યમાં કોઇપણ પ્રકારના વિરોધ પ્રદર્શન અને હિંસાની શંકાને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ મામલો શું છે તે અંગે વાત કરતા સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે, રેલવે મંત્રીના ગાળા દરમિયાન રેલવેને બે હોટલોના મેઇન્ટેનન્સ માટે એક ખાનગી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. આના બદલામાં લાલુને ત્રણ એકર જમીન આપવામાં આવી હતી. આ ટેન્ડર ૨૦૦૪થી લઇને ૨૦૦૯ વચ્ચે ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન મારફતે આપવામાં આવ્યા હતા, તે વખતે લાલુ પ્રધાન હતા. ૨૦૦૪-૨૦૧૪ વચ્ચે રચવામાં આવેલા આ કાવતરા માટે લાલુ અને અન્યો સામે પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૯૮૮ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યોછે. અસ્થાનાએ કહ્યું હતું કે, મામલો કલમ ૧૨૦બી, કલમ ૪૨૦ અને ભ્રષ્ટાચારનો છે. સમગ્ર કાવતરાને લઇને ઉંડી તપાસ ચાલી રહી છે. આ કાવતરા હેઠળ પુરી અને રાંચી સ્થિત ભારતીય રેલવેના બીએનઆર હોટેલોના નિયંત્રણને પહેલા આઈઆરસીટીસીને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેઇન્ટેનન્સ, સંચાલન અને વિકાસનું કામ પટણા સ્થિત સુજાતા હોટલ પ્રાઇવેટ લિમિટેડને અપાયું હતું. સુજાતા હોટલના ફાયદા માટે ટેન્ડરની શરતો હળવી કરવામાં આવી હતી. આ બદલામાં પૂર્વીય પટણામાં ત્રણ એકર જમીનને ખુબ ઓછી કિંમત પર આપવામાં આવી હતી જે લાલુ પ્રસાદ યાદવના પરિવારના જાણકારની છે. મોડેથી લારા પ્રોજેક્ટને આને સોંપી દેવાઈ હતી જેના માલિક લાલૂના પરિવારના સભ્ય છે. ૩૨ કરોડની જમીન ૬૫ લાખ રૂપિયામાં આવી હતી. લારા પ્રોજેક્ટને આશરે ૬૫ લાખમાં સ્થળાંતર કરાયું હતું.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
તેજપ્રતાપનું ધારાસભ્યપદ રદ કરવા સુશીલકુમાર મોદીની માંગણી બિહારમાં છેલ્લા કેટલાક સમયથી આરજેડી અનેક વિવાદોનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ બિહારના આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવનું ધારાસભ્યપદ રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી છે, જેમાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ એવી રજૂઆત કરી છે કે તેજપ્રતાપ યાદવે ચૂંટણીપંચને રજૂ કરેલા સોગંદનામામાં સાચી વિગતો દર્શાવી નથી.રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ અને તેમનાં પરિવારજનો પર સતત ભ્રષ્ટાચારના આક્ષેપ કરનારા સુશીલ મોદીએ ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વખતે તેજપ્રતાપ યાદવે જે સોગંદનામું રજૂ કર્યું હતું તેમાં સાચા પુરાવા રજૂ કર્યા ન હતા, તેમાં તેમણે ઔરંગાબાદની તેમની જમીનનો ઉલ્લેખ કર્યો ન હતો. તેથી તેમનું ધારાસભ્યપદ રદ કરી દેવું જોઈએ. ત���મણે વધુમાં જણાવ્યું હતું કે તેજપ્રતાપે ૨૦૧૦માં ઔરંગાબાદમાં ૫૩ લાખની જમીન ખરીદી હતી. આ જમીન પર લારા ડિસ્ટ્રિબ્યુશનનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં હાલ હીરો હોન્ડાનો શો-રૂમ ચાલે છે. તે અંગે તેમણે જાણી જોઈને તેમના સોગંદનામામાં આ વિગત દર્શાવી નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેજપ્રતાપ યાદવે આ માટે ૨.૨૯ કરોડની લોન પણ લીધી છે.મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ રીતે ખોટું સોગંદનામું રજૂ કરવું એ માત્ર અપરાધિક કૃત્ય જ નહિ, પણ એક ભ્રષ્ટ આચરણ સમાન બાબત છે.
0 notes