Tumgik
#મેડિટેશન
garavigujarat · 1 year
Text
0 notes
zstvnews · 1 year
Text
હિંમતનગર ખાતે બે દિવસીય યોગ અને મેડિટેશન વર્ગોનું આયોજન કરાયું
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ - ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.         સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને…
View On WordPress
0 notes
winjoyworld · 2 years
Text
પ્રબળ ઈમોશન્સ બીમારીને આમંત્રણ આપે છે?
આ લેખ ખરેખર વાંચવા અને
વિચારવા જેવો છે.
કઈ લાગણી કઈ બીમારીને જન્મ આપે છે એ જાણી લઈએ તો એમાંથી બહાર નીકળવાનો ઉપાય અવશ્ય શોધી શકાય.
લૂઈસ હે અને ડો. રિચાર્ડ પી. સોલોન સહિત અનેક સાઇકોલોજિસ્ટ્સ જણાવે છે કે લાગણીઓ શરીરનાં જુદાં જુદાં અંગો પર અસર કરે છે.
લાગણીશીલ વ્યક્તિઓ પોતાના મનની લાગણી મનમાં જ દબાવી રાખે છે ત્યારે એ ભાવનાઓ નકારાત્મકતામાં પરિણમી મનની સાથે તનને પણ માંદું કરી શકે છે.
ફ્રોઝન શોલ્ડર:
તમે નોંધ્યું હશે કે ઘણી બધી સ્ત્રીઓ ઘરની જવાબદારી ખૂબ સરસ રીતે સંભાળે છે.
લગભગ એ કોઈ ફરીયાદ નથી કરતી, પરંતુ અચાનક એના શોલ્ડર દુખવા માંડે છે.
ન તો એણે કોઈ વજન ઊંચક્યું છે કે ન તો એને કશું વાગ્યું છે.
કોઈ બાહ્ય કારણ વિના થતો દુખાવો મનની લાગણીને વ્યક્ત કરે છે.
જ્યારે વ્યક્તિને લાગે છે કે મારે જ બધું કરવું પડે છે, મને કોઈ હેલ્પ નથી કરતું કે મારા કામનું કોઈ મહત્ત્વ નથી, ત્યારે એના શોલ્ડર દુખે છે, કારણ કે ખભો એ જવાબદારી ઉઠાવવાની જગ્યા છે.
ખભાના દુખાવાનો સંબંધ આપણી ક્ષમતાથી વધારે જવાબદારી ઉઠાવવા સાથે છે.
જવાબદારી ઉઠાવવાની ક્ષમતાની ચરમસીમા આવી જાય કે જવાબદારી બોજ લાગવા માંડે ત્યારે ખભાનો દુખાવો થઈ શકે.
દરેક વ્યક્તિએ વધારાની જવાબદારી શેર કરવી જોઈએ.
માંગ્યા વિના મા પણ નથી પીરસતી, એમ ઘણી વાર સપોર્ટ પણ માંગ્યા વિના નથી મળતો.
ઝઘડાના ડરે કે મહાન બનવાના અભરખામાં તમારી ક્ષમતા ને શક્તિથી વધારે જવાબદારી ન લો.
લોઅર બેક પેઇન:
સાઇકોલોજી મુજબ લોઅર બેક યાને પીઠનો સંબંધ પૈસાની અછત સાથે છે.
જ્યારે નાણાકીય તંગી સર્જાય, ક્યાંય પૈસા ફ્સાઈ જાય અથવા નવી આવકના સ્તોત્ર અચાનક બંધ થઈ જાય, ત્યારે મન ખૂબ જ લાચારી અને અસહાયતા અનુભવે છે અને પીઠના દર્દની સમસ્યા શરૂ થઈ જાય છે.
પૈસાની તંગીથી ચિંતિત બનવાને બદલે મનને પૈસા કમાવાના નવા રસ્તા શોધવા પાછળ દોડાવો!
કોઈની મદદ માંગો.
જેવી મનમાં સલામતીની ભાવના આવશે દર્દ ગાયબ થઈ જશે.
સાયનસ:
અનેક લોકો ખાવાપીવામાં ખૂબ ધ્યાન રાખતા હોવા છતાં ગમે ત્યારે એમને સાયનસની સમસ્યા ઉદ્ભવે છે.
સાયનસ પાછળની સાઇકોલોજી કંઈક આવી છે.
અગર તમે તમારા પરિવારના લોકોને ખૂબ પ્રેમ કરતા હોવ, ત્યારે સાયનસની સમસ્યા જન્મે છે.
ઉદાહરણ તરીકે પત્નીને પતિ માટે પ્રેમ હોય, પરંતુ એમનો ગુસ્સો, લાપરવાહી અને બેદરકારી એને ખૂબ અકળાવતી હોય.
આ કારણસર એને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય, પરંતુ એ બોલી ન શકતી હોય ત્યારે સાયનસ થવાની શક્યતા ખૂબ વધે છે.
આનો ઉપાય એક જ છે કે જે ન ગમતી બાબત હોય એ શેર કરો અને એને દૂર કરવાનો પ્રયત્ન કરો.
જેને પ્રેમ કરો છો એ વ્યક્તિને સમજાવો કે એમની અમુક બાબતો તન, મનને કઈ રીતે અસર કરે છે.
ઓબેસિટી:
ઓબેસિટી આમ તો લાઈફ્સ્ટાઈલ ડિસીઝ છે, પરંતુ એનાં મૂળિયાં માનવના મનમાં છે.
જ્યારે વ્યક્તિને એવું લાગે કે એમને કોઈ પ્રેમ નથી કરતું, પાર્ટનર એને છોડી દેશે, ત્યારે ખુદને નુકસાન કરવાની ઇચ્છા જાગે છે, પરંતુ સીધી રીતે વ્યક્તિ ખુદને નુકસાન નથી કરી શકતી તેથી એ ઉદાસીમાં ખા ખા કરે છે.
બેઠાડુ જીવન જીવે છે.
નવાઈની વાત છે કે જેવી ઉષ્મા પ્રેમમાં હોય છે, એવી જ ઉષ્મા જાડાપણામાં હોય છે.
જ્યારે તેમને પ્રેમની જરૂર હોય અને બહારથી પ્રેમ ન મળે ત્યારે તમારું શરીર જાડાપણા રૂપે અંદરથી ગરમી પેદા કરે છે.
આ સમસ્યાથી બચવા માટે પોતાની જાતને ચાહતા શીખવું પડશે અને જે લોકો તમને પ્રેમ કરતાં હોય, દિલથી સ્વીકારતા હોય, એવા લોકોની સાથે વધારે સમય પસાર કરવો જોઈએ.
ખુદને મનગમતા શોખમાં વ્યસ્ત રાખીને પણ આ ફીલિંગ્ઝ દૂર કરી શકાય.
એસિડિટી:
એસિડિટી એ આજની આમ સમસ્યા છે.
વ્યક્તિ જ્યારે પોતાના ગુસ્સાને દબાવે છે, ઈચ્છા હોવા છતાં બોલી નથી શકતી ત્યારે એસિડિટીની સમસ્યા જન્મે છે.
જ્યારે ખૂબ ગુસ્સો આવે અને એ બહાર ન નીકળે, તો એ અંદર ને અંદર ઉકળે છે અને એસિડિટીમાં બદલાય છે.
વાસ્તવમાં એસિડિટીથી બચવા માટે જે વાત પર ગુસ્સો આવે છે એ વિશે વાત કરો, બની શકે કે સામી વ્યક્તિને ન ગમે અને ઝઘડો થાય, પરંતુ તન, મન બંનેને બગાડવા કરતાં એક વખત મનની ભડાશ કાઢી નાખવી યોગ્ય છે.
તમે ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ હોવ તો યોગ અને મેડિટેશન, આત્મનિરીક્ષણ દ્વારા ગુસ્સાને નિયંત્રિત કરો.
માથું દુખવું:
સપ્તાહમાં એકાદ વખત માથું ન ચડતું હોય એવી બહુ ઓછી વ્યક્તિ જોવા મળશે.
જ્યારે વ્યક્તિ જરૂરથી વધારે વિચારે છે, દરેક વાતે ખુદને ઠપકો આપે છે અને આખા ગામની ફ્કિર લઈને વ્યક્તિ જીવે છે, ત્યારે માથાનો દુખાવો ઉત્પન્ન થાય છે.
એનાથી બચવા માટે ખુદનું સન્માન કરો અને જે બાબત પર તમારો કંટ્રોલ નથી એ બાબતે વધારે નહીં વિચારો.
લૂઝ મોશન (ડાયેરિયા) અને કબજિયાત:
લૂઝ મોશન (ડાયેરિયા) અને કબજિયાતમાં પણ સાઇકોલોજિકલ રિઝન છે.
દાખલા તરીકે આપણી સાથે એવી કોઈ ઘટના બને છે જેને આપણે હજમ નથી કરી શકતા જેમ કે, નોકરી જતી રહેવી કે અચાનક કોઈનું મૃત્યુ થવું.
આવી સ્થિતિમાં આપણી પાચનક્રિયા ખોરવાય છે અને ઝાડા, અપચો થાય છે.
આ દુનિયામાં દરેક બાબત એના ક્રમ મુજબ ચાલે છે અને જે વસ્તુ બની ચૂકી છે એના પર આપણો કંટ્રોલ નથી.
તેથી એ દિશામાં વિચારવાનું ટાળી મનને સંયમિત કરો.
એ જ રીતે કબજિયાતનો સંબંધ જે ચીજવસ્તુઓને આપણે છોડવા નથી ઈચ્છતા એની સાથે છે.
એકની એક વાત મનમાં ઘૂંટાયા કરે છે, આપણે એને છોડવા નથી ઈચ્છતા, ત્યારે પેટ પણ શરીરની ગંદકી છોડવા નથી ઈચ્છતું, અને આ કારણસર કબજિયાત થાય છે.
એનાથી બચવા માટે લેટ ગો કરો અને ખરાબ વાતો ભૂલતાં શીખો.
ઘૂંટણ દર્દ:
જ્યારે વ્યક્તિ પોતાની જૂની યાદોને કે જેમાં સ્વાભિમાન પર ચોટ પહોંચી છે, એને ભુલાવી ન શકે ત્યારે ઘૂંટણમાં દર્દ થાય છે.
એ લગભગ ૪૦ વર્ષની આજુબાજુ થાય છે.
આવા લોકો પાસે જિંદગીના અનેક કડવા અનુભવો હોય છે, જેને ભૂલી ન શકવાથી ઘૂંટણનો દુખાવો થાય છે.
એનાથી બચવાનો એક જ ઉપાય છે ભૂલીને આગળ વધો.
જિંદગી ખૂબસૂરત છે એને માણવાની કોશિશ કરો.
જીવનની ખરાબ ઘટનાઓને નજરઅંદાઝ કરી આગળ વધવાથી ઘણી બધી શારીરિક, માનસિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
~ ડૉ. ચાંદની મહેતા
1 note · View note
mspropertyindia · 4 years
Photo
Tumblr media
Abu hills book now ...... ♦️આપના સ્વપ્ન નું એકમાત્ર વીલા ♦️ આબુહિલ્સ વિલા આપે છે 1BHK + ગાર્ડન, કાર પાર્કિંગની સુવિધા સાથે નું લકઝુરિયસ વીલા ♦️ લિમિટેડ વિલા જેમાં છે ફક્ત 54 વીલા અને ૨૦ થી વધુ અત્યાધુનિક એમિનિટીઝ ♦️લકઝરિયસ એમિનિટીઝ :- ✔️ યોગા અને મેડિટેશન સેન્ટર ✔️ લેન્ડ સ્કેપ ગાર્ડન , મોટૉ પાર્ટી પ્લોટ ✔️ મકાન ની આગળ ૧૨ મીટર નો વાઈડ સ્પેસ અને પાછળ વાઈડ એરિયા સાથે પોતાનું પાર્કિંગ તો ખરું જ ✔️ જોગીંગ ટ્રેક એરિયા,ગઝેબો,ચિલ્ડ્રન પ્લે એરીયા ✔️ રૅઈન ડાંસ એરિયા ✔️ આકર્ષક એન્ટ્રી ગેટ વીથ સિક્યુરિટી કેબીન,RCC રોડ ✔️ 24×7 CCTV કેમેરા, બાર, ઓપન રેસ્ટોરન્ટ / થિયેટર , ✔️ કમ્પાઉન્ડ વોલ જેવી ઘણી બધી સુવીઘા 🏡આબુ હિલ્સ, ડૅરના, આબુ રોડ . 📞માહિતી કે બુકિંગ માટે આજે જ સંપર્ક કરો : +91 72111 99803 https://www.instagram.com/p/CDwVwAkghgc/?igshid=1mxf0itvjroy1
0 notes
rohitvadhwana · 4 years
Text
આપણને અનુરૂપ ન હોય તે માર્ગ છોડવામાં સંકોચ ન રાખવો
થોડા દિવસ પહેલા એક મિત્રએ મને ૨૧ દિવસના મેડિટેશન અને સક્સેસ કોર્સના ગ્રૂપમાં એડ કરવા પૂછ્યું. સતત કામ અને દોડધામ વાળી જિંદગીમાં સૌને આવા આત્મઉદ્ધાર માટેના પ્રયત્નો કરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. મેં પણ હોંશે હોંશે સંમતિ આપી અને ચાલીસેક લોકોના એ ગ્રુપમાં મને ઉમેરવામાં આવ્યો. પ્રથમ દિવસે સૂચનાઓ આપવામાં આવી કે ગ્રુપમાં ડિબેટ કે ગ્રીટિંગ્સના મેસેજ ન મોકલવા. માત્ર રોજની પ્રવૃત્તિ પુરી થાય એટલે…
View On WordPress
0 notes
aapnugujarat1 · 4 years
Text
પોતાના રોજિંદા જીવનમાં બસ આ પાંચ આદતો બદલો, બીમારીને દુર ભગાડો
તમારી પાસે ભલે બધું જ છે પણ શરીરમા તંદુરસ્તી નથી તો તમે સુખી જીવન ક્યારેય જીવી શકતા નથી. બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાન-પાનની ખોટી ટેવો અને વધુ લાંબા સમય સુધી બેસીને કામ કરવું તંદુરસ્તી માટે ખરાબ અસર કરે છે. પોતાના રોજિંદા જીવનમાં ફકત આ પાંચ ફેરફાર કરવાથી તમે ફીટ અને તંદુરસ્ત રહેશો. • સવારે વહેલા ઉઠો : જો તમે સવારે બને એટલા વહેલા ઉઠશો તો તમે ફ્રેશ તો રહેશો તેની સાથે સાથે એક્સ્ટ્રા એનર્જીથી ભરપૂર રહેશો. સવારે વહેલા ઊઠીને હલકો તડતો પણ થોડો લઈ શકો છો. જેના લીધે તમારા હાડકા કે સાંધાના દુઃખાવાની તકલીફ નહીં થાય. આ સિવાય સવારનું વાતાવરણ અને ઑક્સિઝન તમારી હેલ્થ માટે ઉપયોગ�� છે. • પાચન તંત્રને ફીટ રાખો : જો તમે હમેશા ફીટ રહેવા માંગો છો તો પાચન તંત્ર તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રાખવું ખૂબજ અગત્યનું છે. ખાવાનું આરામથી અને ધીમે ધીમે જમો. જમ્યા પછી તરત જ બેડ ઉપર સુવા માટે ન જાઓ. • દિવસમાં અડધો કલાક યોગ કરો : સવારે કસરત કરવી અગત્યની મનાય છે. જીમ કરો કે યોગ, પણ હેલ્થ માટે હમેશાં 30 મિનિટ ફિજિકલ એક્ટિવિટી જરૂરી છે. યોગ તથા મેડિટેશન તમને ફિઝિકલ અને મેન્ટલી સારા રાખશે. • ખાવા ઉપર ધ્યાન આપો : જરૂરતથી કરતાં વધારે ખાવું તમારા શરીરને હાની પહોંચાડે છે. તેથી ફિઝિકલ એક્ટિવિટી અનુસાર ડાયટ પસંદ કરો. ખાવાને ધીમે ધીમે તથા બને એટલું ચાવીને ખાવું જોઈએ. જેના લીધે ઝડપથી પચશે તથા હેલ્થને ફીટ રાખશે. આવું કરવાથી શરીરમાં ફેટ વધવાના ચાંન્સ ઓછા થઈ જશે. • મોબાઈલનો ઉપયોગ ડાબા કાને કરો : ડૉક્ટરના કહ્યા અનુસાર મોબાઈલ ફોન વાત કરતા સમયે તમારે હંમેશા ડાબા કાનનો ઉપયોગ જ કરવો જોઈએ. જમણો કાન સીધો બ્રેન ઉપર અસર કરે છે. તમે નાની નાની બાબતો માટે હેરાન થઈ શકો છો. એક પ્રયોગ પ્રમાણે તમે ફોન ઉપર વાત કરવા માટે ડાબા કાનનો ઉપયોગ કરો છો ત્યારે રેડિએશન બ્રેન ઉપર વધારે હાની કરે છે. આ સિવાય ઊંઘવાના સમયના એક કલાક પહેલા મોબાઈલ, લેપટોપ, ટીવી જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરો. જેનાથી તમને ઊંઘ સારી આવશે. Read the full article
0 notes
bharatrising · 5 years
Text
ટ્વિંકલ ખન્નાએ પીએમ મોદીની સાધના કરતી તસવીર પર કટાક્ષ કર્યો
ટ્વિંકલ ખન્નાએ પીએમ મોદીની સાધના કરતી તસવીર પર કટાક્ષ કર્યો
મુંબઈઃ ચૂંટણી પ્રચારમાં ફ્રી થતાં જ પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં સાધના કરી હતી. પીએમ મોદીની સાધના કરતી તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ હતી. હવે બોલિવૂડ એક્ટ્રેસ તથા રાઈટર ટ્વિંકલ ખન્નાએ પીએમ મોદીની સાધના કરતી તસવીર પર કટાક્ષ કરીને પોતાની મેડિટેશન કરતી તસવીર પોસ્ટ કરી હતી.
મેડિટેશન ફોટોની ઉડાવી મજાક ટ્વિંકલ ખન્નાએ મેડિટેશન કરતી તસવીર પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું, ‘મિત્રો…
View On WordPress
0 notes
bolbalatrust-blog · 6 years
Photo
Tumblr media
🙏નિમંત્રણ🙏 👉🏻💐🌹💐🍦💐🌹બોલબાલા ટ્રસ્ટ અને જેતપુર-નવાગઢ નગરપાલિકા અને આઈ સી ડી એસ વિભાગ દ્વારા જેતપુરમાં 🔵 વિશ્વ મહિલા દિવસ🔵 નિમિત્તે માત્ર જેમને દીકરી હોય તેવી 🏆1000 માતા દીકરી નું સન્માન🏆 ⚜નારીરત્ન એવોર્ડ-2018⚜ અન્ય બહેનો માટે ➕આરોગ્ય કેમ્પ➕ તેમજ વૃધ્ધ મહિલા ઓ ને ✅ અનાજ ની કીટ✅ વિતરણ તેમજ 🎤સરકાર શ્રી ની અલગ યોજના અંગે માહિતી 📢તેમજ 🗣✊યોગ મેડિટેશન/👊જુડો કરાટે /શિવણ / પાર્લર / મહેંદી/દાંડિયા રાસ/વગેરે ના તાલીમ વર્ગોની બેંચ નો પ્રારંભ જેવા અનેક કાર્યક્રમો નુંલ આયોજન કરેલ છે. .તો આપ ને તથા અન્ય ને આ કાર્યક્રમો માટે નિમંત્રણ છે. 🙏🏼🙏🏼👉તારીખ:-8/3 ગુરૂવાર 🙏🏻🙏🏻👉🏻સમય:-બપોરે 3થી 7.30🙏🏼🙏🏼 સ્થળ:-ચેતનાટોકીઝ,જેતપુર 🙏🏻🙏🏻👉🏻માહિતી અને ફ્રોમ લેવડ દેવડ માટે નું સ્થળ:બાપુની વાડી મેઇન રોડ સ્વ.મનસુખભાઇ વોરા બોલબાલા સ્મૃતિ ભવન , જેતપુર.મો 8866022099 🎩🌹💐🌹🌹🎩 🔴જયેશ ઉપાધ્યાય🔴 👉👉👉👉👉આ મેસેજ બધા જેતપુર વાસીઓ સુધી પહોંચાડવા વિન્નતી..🙏🏼આભાર🙏🏼
0 notes
zstvnews · 2 years
Text
આ ઈસ્લામિક દેશમાં યોગ કરી રહેલા લોકોને ભીડે ભગાવ્યા, તપાસના આદેશ અપાયા
આ ઈસ્લામિક દેશમાં યોગ કરી રહેલા લોકોને ભીડે ભગાવ્યા, તપાસના આદેશ અપાયા
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના અવસરે મંગળવારે સવારે જ્યાં એક બાજુ દુનિયાભરના લોકો યોગ કરતા જોવા મળી રહ્યા હતા, ત્યારે માલદીવ્ઝ્ઝમાં એક અલગ જ ઘટના જોવા મળી હતી, રાજધાની માલેના નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ અને મેડિટેશન કરી રહેલા લોકો પર ગુસ્સે થયેલા લોકોએ આક્રમણ કર્યું. ભીડ સ્ટેડિયમમાં ઘૂસી આવી અને તોડફોડ કરવા લાગી. આ પ્રદર્શનકારીઓ યોગ કાર્યક્રમથી નારાજ હતા અને આનો વિરોધ કરી રહ્યા હતા, પ્રદર્શનકારીઓએ…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 3 years
Text
પ્રાંતિજ ખાતે ધ્યાન તાલીમનો મેડિટેશન કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ ખાતે ધ્યાન તાલીમનો મેડિટેશન કાર્યક્રમ યોજાયો
તાલુકા ની આંગણવાડી બહેનો હાજર રહ્યા હતાસંસ્થા વિશ્વ ના ૧૬૦થી વધારે દેશોમા કાર્યરત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વદરાડ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલ ખાતે હાર્ટફૂલનેસ સંસ્થાના સહયોગ થી ધ્યાન ની તાલીમ નો મેડિટેશન કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ ના વદરાડ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલેન્સ ફોર વેજીટેબલ ખાતે હાર્ટ ફૂલનેસ સંસ્થાના સહયોગ થી ધ્યાન ની તાલીમ નો મેડિટેશન કાર્યક્રમ યોજાયો હતો જેમા…
Tumblr media
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
મનની શાંતિ માટે લોકો કરી રહ્યા છે ઇન્ટરનેટ ઉપવાસ
મનની શાંતિ માટે લોકો કરી રહ્યા છે ઇન્ટરનેટ ઉપવાસ
��યપુર: આજકાલ સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટનું વ્યસન બીડી-તમાકુનાં વ્યસન કરતાં પણ ભયજનક ગણાવા લાગ્યું છે. તેનાથી છૂટવા માટેના ક્લાસ હજુ સુધી ક્યાંય શરૂ થયા નથી. પરંતુ જયપુરના લોકોએ મોબાઈલથી છૂટવા અને મનની શાંતિ મેળવવા માટે એક નવો ઉપાય એટલે કે ઇન્ટરનેટ ઉપવાસ શોધી કાઢ્યો છે. ગલતાજીના પહાડોની વચ્ચે ધમ્મ-થલી વિપશ્યના મેડિટેશન સેન્ટર આવેલું છે, જ્યાં 10 દિવસનો આ કોર્સ ચાલે છે.
આ કોર્સ નિઃશુલ્ક છે આ કોર્સમાં…
View On WordPress
0 notes