લીલો ઉજાસ - પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ!
લીલો ઉજાસ – પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ!
સોનલને સવારે વહેલું નીકળવું હતું. પરંતુ રાત્રે મોડાં સૂતાં હતાં એથી સવારે ઊઠવાનું મન નહોતું થતું. એને નવ વાગ્યા સુધીમાં મલાડ પરમજિતને ત્યાં પહોંચવાનું હતું. પરમજિતને ત્યાં દિલ્હીથી રીમા સેન નામનાં એક બહેન આવવાનાં હતાં. એ બહેન દિલ્હીના મંત્રાલયમાં ઊંચા હોદ્દા પર હતાં. એ બહેનના પતિ પણ લશ્કરમાં હતા અને પરમજિતના પતિના મિત્ર હતા. એ સંબંધ ઉપરાંત રીમા સેનનો આવવાનો હેતુ એ હતો કે સરકાર ફેશન…
View On WordPress
0 notes
કપડવંજની સગીરાને ભોળવી હવસ સંતોષનારા નરાધમને 10 વર્ષની સજા ફટકારાઈ
કપડવંજની સગીરાને ભોળવી હવસ સંતોષનારા નરાધમને 10 વર્ષની સજા ફટકારાઈ
કપડવંજના તોરણની સગીરાને સોશિયલ મીડિયા મારફતે યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારે આ બનાવમાં નડિયાદ પોક્સો કોર્ટે આરોપી યુવકને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કપડવંજ તાલુકાના અંતિસર ગામે રહેતા 22 વર્ષિય ધર્મેન્દ્ર ઉર્ફે રાહુલ રાજુભાઈ સોલંકી પોતે કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા કપડવંજ તાલુકાના તોરણા ગામની સગીરાનો…
View On WordPress
0 notes
ભાવપૂર્ણ શ્રન્ધાંજલી🙏😭😭 વીર શહીદ હરીશસિંહ પરમાર (વણજારીયા-કપડવંજ) #kapadwanj_jaymataji_group #kapadwanj_na_vatni #kapadwanj_darbar #vanzariya (at આપણું કપડવંજ) https://www.instagram.com/p/CVMrDX_pcHc/?utm_medium=tumblr
0 notes
કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની હરીશસિંહ પરમાર જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિ ની રક્ષા કાજે બહાદુરીપૂર્વક લડતા લડતા વીરગતિ પામ્યા છે... પરમકૃપાળુ પરમેશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના સાથે ૐ શાંતિ શાંતિ શાંતિઃ https://www.instagram.com/p/CVICcvcrfY8/?utm_medium=tumblr
0 notes
ખેડા જિલ્લામાં જુદા જુદા 6 સ્થળે જુગારના દરોડામાં 28 શખ્સ ઝડપાયા, Gujarat -News
ખેડા જિલ્લામાં જુદા જુદા 6 સ્થળે જુગારના દરોડામાં 28 શખ્સ ઝડપાયા, Gujarat -News
ખેડા જિલ્લામાં જુદા જુદા 6 સ્થળે જુગારના દરોડામાં 28 શખ્સ ઝડપાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– જિલ્લામાં શ્રાવણિયા જુગારની ઠેર ઠેર હાટડીઓ ખુલી
– કપડવંજ, નડિયાદ, ચકલાસી, ડાકોર પોલીસ સ્ટેશનની હદમાંથી રૂપિયા 40,860 નો મુદ્દામાલ જપ્ત કરાયો
નડિયાદ : ખેડા જિલ્લામાં છ અલગ અલગ સ્થળો પર ચાલતચા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.જેમાં કપડવંજ,નડિયાદ…
View On WordPress
0 notes
વડોદરા થી નડીયાદ જતા બસમાં છાતીમાં દુઃખાવો દુખાવો ઉપડતા મુસાફરનું મોત
મનીષ જોષી મૌન દ્વારા
વડોદરા, તા.15
વડોદરાથી નડિયાદ જવાએસટી બસમાં નીકળેલા એક યુવાનને છાણી જકાતનાકા પાસે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત થયાનું જાહેર કર્યું હતું.
મળતી વિગતો અનુસાર નડિયાદના કપડવંજ રોડ પર આવેલા નવા બિલોદરાના કર્મવીર નગરમાં રહેતા ૫૫ વર્ષીય રમેશ ગિરધરભાઇ ધારિયા સામાજિક કામ અર્થે વડોદરા આવ્યા હતા. ગત બપોરે…
View On WordPress
0 notes
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડા જિલ્લાનાં મહેમદાવાદ ખાતે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં કઠલાલ તાલુકાના એન.એચ.-૪૭, એસ.એચ.-૧૮૮ અને એસ.એચ.-૧૪૧ને જોડતાં ફાગવેલ-ખાખરીયાવન-ચિખલોડ-બામણીયા પાટીયા રોડને પહોળો કરવાની કામગીરીનું કામ, કપડવંજ તાલુકાના કેવડીયા-ભઈલાકુઈ-જલોચા-સિંગાલી-આંત્રોલી તોરના રામપુરા ભગવાનજીની મુવાડી રોડને પહોળો કરવાની કામગીરીનું કામ, કપડવંજ તાલુકાના તૈયબપુરા-બાપુજીના મુવાડા-વડાલી રોડને પહોળો કરવાની કામગીરીનું કામ, હરીયાળા-રધવાણજ ચોકડી રોડ પર આવેલ વાત્રક નદી પર નિર્માણ પામનાર મેજર પુલ, પલાખા ખાતે નિર્માણ પામનાર આઈ.ટી.આઈ. મલ્ટી સ્ટોરી બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત અને ખેડા જિલ્લામાં નિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નિતીનભાઇ પટેલ https://www.instagram.com/p/CF4677hlUeqR3bxPMxWwOjmvi2nk10w6SZJqZc0/?igshid=f7jonq0wgegi
0 notes
વરસાદ થી બચવા ઉભા રહ્યા લીમડા નીચે- પણ આવ્યું મોત- જાણો દર્દનાક ઘટના
વરસાદ થી બચવા ઉભા રહ્યા લીમડા નીચે- પણ આવ્યું મોત- જાણો દર્દનાક ઘટના
સામાન્ય રીતે આપણે વરસાદ આવે એટલે વૃક્ષ નીચે ઉભા રહી જતા હોઈએ છીએ પણ આ એક જોખમી બાબત કહી શકાય. વરસાદી વાતાવરણમાં જો વીજળી ના કડાકા થતા હોય તો ભૂલથી પણ વૃક્ષ નીચે ઉભા રહેવાની ભૂલ નહી કરતા. કપડવંજ તાલુકાના મોટીઝેર ગામે ૩ લોકો પર વિજળી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે.જ્યારે આ બનાવમાં એક વ્યક્તિનુ મોત નિપજયુ હતુ.જ્યારે ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો…
View On WordPress
0 notes
એક વખત બહાર નિકળી ગયેલાં પૂર્ણિમાબેન પતિને લેવા પાછા અંદર ગયાં ને બિલ્ડીંગ પડ્યું, પતિનું મોત
એક વખત બહાર નિકળી ગયેલાં પૂર્ણિમાબેન પતિને લેવા પાછા અંદર ગયાં ને બિલ્ડીંગ પડ્યું, પતિનું મોત
નડિયાદઃ ગઈકાલે સવારથી ભારે વરસાદને પગલે નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગર ફ્લેટનો ત્રણ માળનો બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં પૂર્ણિમાબેન દરજીએ DivyaBhaskar સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આખી ઘટના વર્ણવી હતી. પૂર્ણિમાબેનની કમનસીબી તો એ હતી કે એક વખત તો તેઓ સાંગોપાંગ તૂટી પડેલી બિલ્ડીંગની બહાર નિકળી ગયાં હતાં. પરંતુ પાછળ રહી ગયેલા પતિને પાછા લેવા ગયાં…
View On WordPress
0 notes
૧૨. મારાં લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ!
૧૨. મારાં લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ!
પૂ. પપ્પાજીને આજે પ્રેમ અને આદરથી સ્મરું છું અને સાક્ષાત્ અનુભવું છું.
કદાચ ૧૯૭૭ કે ૧૯૭૮ના સાલની વાત હશે. મારા માટે કોઈ સંબંધી તરફથી એક છોકરાની વાત આવી. મારા પપ્પાજીની આંખમાંથી તો ડબ ડબ આંસુઓની ધારા વહી ચાલી. જાણે એ જ ક્ષણે મને વિદાય ન કરી દેવાની હોય!
ખેર, નિયતિને તો કંઈ ઓર જ મંજૂર હતું. પણ પૂ. પપ્પાજીએ એમની ડાયરીમાં મારાં લગ્ન માટેની કંકોત્રી કેવી હશે તેનો ડ્રાફ્ટ બનાવ્યો. આજે પણ એ ડાયરીમાં…
View On WordPress
0 notes
વીરતાને સલામઃ કપડવંજના શહીદ જવાનનો પાર્થિવદેહ વતન લવાયો, ગામ આખું હિબકે ચડ્યું
વીરતાને સલામઃ કપડવંજના શહીદ જવાનનો પાર્થિવદેહ વતન લવાયો, ગામ આખું હિબકે ચડ્યું
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અથડામણમાં ગુજરાતનો દીકરી શહીદ થયો છે. ખેડા જિલ્લાના મુળ કપડવંજ તાલુકાના એક નાનકડા ગામ વણઝારિયામાં રહેતો યુવાન આતંકીઓ સામેની લડાઈમાં શહીદ થયો છે. એનો પાર્થિવદેહ વતનમાં લવાતા આખું ગામ હિબકે ચડ્યું હતું. આર્મી સૈન્યમાંથી જવાન શહીદ થતા ગામમાં માતમનો માહોલ છે. ગામના તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. પરિવાર પર એકાએક આભ તૂટી પડ્યું હતું. રાષ્ટ્રીય સન્માન સાથે…
View On WordPress
0 notes
ભાવપૂર્ણ શ્રન્ધાંજલી🙏😭😭 વીર શહીદ હરીશસિંહ પરમાર (વણજારીયા-કપડવંજ)😭કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની હરીશસિંહ પરમાર બાપુ જમ્મુ કાશ્મીર માં આંતકી હુમલામાં શહીદ થયા....પ્રભુ શહીદ ની આત્માને શાંતિ આપે... વીર શહીદ તુમ અમર રહો💐💐💐....જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (at Kapadwanj, India) https://www.instagram.com/p/CVMqAMDJd_I/?utm_medium=tumblr
0 notes
ઈસુની પીડાનું સ્મરણ અને જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ કરશે
પ્રેમ,કરૂણા અને ક્ષમાના અવતાર ભગવાન ઇસુના પવિત્ર શહિદ દિવસ ગુડફ્રાયડે નિમિત્તે આણંદ-ખેડા જીલ્લાના ચર્ચોમાં પ્રાર્થના કરવામાં આવશે અને માનવમુક્તિ માટે ઇસુએ આપેલી પ્રાણની આહુતિને યાદ કરવામાં આવશે.
ચરોતરનાઆણંદ,ખેડા,ખંભાત,નડિયાદ,ડાકોર,ઉમરેઠ,ખંભોળજ,કપડવંજ,કઠલાલ,��હુધા,માતર,તારાપુર,બાલાશિનોર સહિતના વિસ્તારોમાં ખ્રિસ્તી પરિવાર ગુડ ફ્રાઇડેના દિવસે ઉપવાસ કરી દેવાલયોમાં મોડી રાત સુધી પ્રાર્થના કરશે. ઈસુ ખ્રિસ્તને દિવસે ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યાં હતા. આણંદ-ખંભાત,નડિયાદ ખાતે ચર્ચમાં જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ કરવામાં આવશે.
આણંદ શહેરના ચાવડાપુરા ચર્ચ તથા ઉમરેઠ ફાતિમા ચર્ચ,ખંભોળજ અનાથોની માતા ચર્ચ,સલુણ સ્થિત દિવ્ય દયા માતા ચર્ચ, ખંભાત સેન્ટ ઝેવિયર્સ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાશે અને ઇસુની પીડાનું સ્મરણ કરશે..નડિયાદના મિશન રોડ સ્થિત ક્રાઈષ્ટ કિંગ ચર્ચ ખાતે “સવારે ૭.૩૦ કલાકે નવદીપ દીપ નગરથી ચર્ચ સુધી ક્રૂસ ના માર્ગની ભક્તિ યોજાશે જેમાં ફાધર લુકાસ ઈસુની પીડાનું સ્મરણ કરાવશે.અહીં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઇબહેનો હાજર રહેશે
ગુડફ્રાયડે નિમિત્તે સેન્ટ ઝેવીયર્સ ચર્ચ ખંભાત, જીટોડિયા ચર્ચ આણંદ, ઉમરેઠ,કપડવંજ, સેન્ટ મેરીઝ ચર્ચ નડિયાદ, મિશન રોડ નડિયાદ ચર્ચ સહિત જીલ્લાના તમામ ચર્ચમાં બપોરે ત્રણ કલાક થી ઈસુના મૃત્યુને યાદ પવિત્ર શુક્રવારે પ્રાર્થના અને પીડાનું સ્મરણ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ-બહેનો ઉપસ્થીત રહેશે.
ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ
ખંભોળજના ધર્મગુરુ ફાધર અરુલે જણાવ્યુ હતુ કે, ગુડફ્રાયડે એ ભગવાન ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ છે. ચર્ચમાં સવારે ગુડફ્રાયડે નિમિત્તે ક્રુઝના માર્ગની ભક્તિ કરવામાં આવશે અને સાંજે પ્રભુ ઇસુની ભક્તિ કરવામાં આવશે.
-શૈલેષ રાઠોડ
ચરોતર પંથકનો ખ્રિસ્તી સમાજ ગુડ ફ્રાઇડેની ઉજવણી કરશે ઈસુની પીડાનું સ્મરણ અને જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ કરશે પ્રેમ,કરૂણા અને ક્ષમાના અવતાર ભગવાન ઇસુના પવિત્ર શહિદ દિવસ ગુડફ્રાયડે નિમિત્તે આણંદ-ખેડા જીલ્લાના ચર્ચોમાં પ્રાર્થના કરવામાં આવશે અને માનવમુક્તિ માટે ઇસુએ આપેલી પ્રાણની આહુતિને યાદ કરવામાં આવશે. ચરોતરનાઆણંદ,ખેડા,ખંભાત,નડિયાદ,ડાકોર,ઉમરેઠ,ખંભોળજ,કપડવંજ,કઠલાલ,મહુધા,માતર,તારાપુર,બાલાશિનોર સહિતના વિસ્તારોમાં ખ્રિસ્તી પરિવાર ગુડ ફ્રાઇડેના દિવસે ઉપવાસ કરી દેવાલયોમાં મોડી રાત સુધી પ્રાર્થના કરશે. ઈસુ ખ્રિસ્તને દિવસે ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યાં હતા. આણંદ-ખંભાત,નડિયાદ ખાતે ચર્ચમાં જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ કરવામાં આવશે. આણંદ શહેરના ચાવડાપુરા ચર્ચ તથા ઉમરેઠ ફાતિમા ચર્ચ,ખંભોળજ અનાથોની માતા ચર્ચ,સલુણ સ્થિત દિવ્ય દયા માતા ચર્ચ, ખંભાત સેન્ટ ઝેવિયર્સ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાશે અને ઇસુની પીડાનું સ્મરણ કરશે..નડિયાદના મિશન રોડ સ્થિત ક્રાઈષ્ટ કિંગ ચર્ચ ખાતે “સવારે ૭.૩૦ કલાકે નવદીપ દીપ નગરથી ચર્ચ સુધી ક્રૂસ ના માર્ગની ભક્તિ યોજાશે જેમાં ફાધર લુકાસ ઈસુની પીડાનું સ્મરણ કરાવશે.અહીં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઇબહેનો હાજર રહેશે ગુડફ્રાયડે નિમિત્તે સેન્ટ ઝેવીયર્સ ચર્ચ ખંભાત, જીટોડિયા ચર્ચ આણંદ, ઉમરેઠ,કપડવંજ, સેન્ટ મેરીઝ ચર્ચ નડિયાદ, મિશન રોડ નડિયાદ ચર્ચ સહિત જીલ્લાના તમામ ચર્ચમાં બપોરે ત્રણ કલાક થી ઈસુના મૃત્યુને યાદ પવિત્ર શુક્રવારે પ્રાર્થના અને પીડાનું સ્મરણ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ-બહેનો ઉપસ્થીત રહેશે. ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ ખંભોળજના ધર્મગુરુ ફાધર અરુલે જણાવ્યુ હતુ કે, ગુડફ્રાયડે એ ભગવાન ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ છે. ચર્ચમાં સવારે ગુડફ્રાયડે નિમિત્તે ક્રુઝના માર્ગની ભક્તિ કરવામાં આવશે અને સાંજે પ્રભુ ઇસુની ભક્તિ કરવામાં આવશે. -શૈલેષ રાઠોડ
0 notes
કપડવંજ તાલુકાના સુલતાનપુર ગામે પત્નીએ લાકડાની લાકડી વડે પતિની હત્યા કરી– ન્યૂઝ 18 હિન્દી , Gujarat-news
કપડવંજ તાલુકાના સુલતાનપુર ગામે પત્નીએ લાકડાની લાકડી વડે પતિની હત્યા કરી– ન્યૂઝ 18 હિન્દી , Gujarat-news
કપડવંજ તાલુકાના સુલતાનપુર ગામે પત્નીએ લાકડાની લાકડી વડે પતિની હત્યા કરી– ન્યૂઝ 18 હિન્દી
#gujarat #news #gujaratnews #janvajevu
ખેડા: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા (Kapadvanj Taluka)માં હત્યાનો બનાવ બન્યો છે. અહીં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકની પત્નીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક તેની પત્ની (Wife) પર…
View On WordPress
0 notes
લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
લીલો ઉજાસ – પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?”
“ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?” મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું.
“હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?” સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી.
“આઉચ … સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ.
“ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર…
View On WordPress
0 notes